SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૦૫ ] સંવર થાય છે ( ૯ ) આવેલાં સુખદુ:ખને હર્ષ ખેદ મતાન્યા વિના સમતા ભાવે ભાગવીને તથા તપસ્યા કરીને પૂર્વનાં ચીકણાં કર્મ કાપવાં તે નિર્જરા ભાવના છે( ૧૦ ) લેક તે જેમાં છ દ્રવ્યે રહેલાં છે અને ચાર ગતિમાં જીવનું ભ્રમણ છે તે વિચારવુ તે લેાક ભાવના છે. ( ૧૧ ) ધર્માંનું ચિંતન કરવું તત્ત્વને ઓળખવાં તેજ સમય સફળ જાણવા આ ધર્મ ભાવના છે (૧૨) વીતરાગ પ્રભુનુ વચન સાંભળવુ અને તેમાં શ્રદ્ધા થવી એ ઘણું દુર્લભ છે એ ખેાધિ દુલ ભ ભાવના છે. આ પ્રમાણે બાર ભાવનાએ ભાવવાથી આત્મનિર્મળ થાય છે, એમ ભાવનાનું સ્વરૂપ અનેક પ્રકારે થાય છે તે શિષ્યાને જાણવા માટે લખ્યું છે. પણ ચાલુ વાતમાં તે ચારિત્ર ભાવના સાથે પ્રત્યેાજન છે, માટે વીર પ્રભુનું ચરિત્ર નિયુક્તિના અનુગમ કહીને સૂત્રનું ઉચ્ચારણ કરતાં કહે છે. મહાવીર પ્રભુનું ચરિત્ર, तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे पंचहत्थुत्तरे यावि हुत्था, तंजहा - हत्थुत्तराई चुए चइत्ता गब्र्भ वक्कंतेहत्थुत्तराहिं गभाओ गब्भं साहरिए हत्थुत्तराहिं जाए हत्थुत्तराहि मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए हत्थुत्तराहिं कसिणे पडिपुन्ने अव्वाधार निरावरणे अर्णते अणुत्तरे केवलवरनाणदंसणे समुप्पन्ने, साइणा भगवं परिનિશ્રુપ । ( સૂ૦ ૨૭ ) ૨૦
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy