SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ રિ૪૯] दबुग्गहो उ तिविहो सचित्ताचित्तमीसओ चेव । खित्तुग्गहोऽवि तिविहो दुविहो कालुग्गहो होइ ॥ ३१७ ॥ દ્રવ્યને અવગ્રહ ત્રણ પ્રકાર છે. શિષ્ય વિગેરેને સ. ચિત્ત છે, રજોહરણ વિગેરેને અચિત્ત અને શિષ્ય રજોહરણ વિગેરે સાથે સ્વીકારતાં મિશ્ર અવગ્રહ છે. ક્ષેત્ર અવગ્રહ પણ સચિત વિગેરે ત્રણ પ્રકારને જ છે, અથવા ગામનગર અરણ્ય ભેદથી ત્રણ પ્રકારનો છે. કાલ અવગ્રહ જતુબદ્ધ (આઠમાસ) તથા વર્ષાકાળ (ચારમાસ) ને અવગ્રહ એમ બે ભેદે છે – હવે ભાવ અવગ્રહ બતાવે છે. मइउग्गहो य गहणुग्गहो य भावुग्गहो दुहा होइ । इंदिय नोइंदिय अत्थवंजणे उग्गहो दसहा ॥ ३१८ ॥ ભાવ અવગ્રહ બે પ્રકારને છે, મતિ અવગ્રહ અને ગ્રહણ અવગ્રહ છે, તેમાં મતિ અવગ્રહ પણ બે પ્રકારનો છે, અર્થાવગ્રહ અને વ્યંજન અવગ્રહ છે, તેમાં અર્થાવગ્રહ ઈદ્રિય તથા નઈ. દ્રિય (મન) ના ભેદથી છ પ્રકાર છે, અને વ્યંજન અવગ્રહ ચક્ષુ ઈદ્રિય અને મને છોડીને બાકી ચાર ઈદ્રિયને અવગ્રહ છે, તે બધાએ ભેદવાળે દશ પ્રકારનો મતિભાવ અવગ્રહ (મતિવડે પદાર્થોને જે સામાન્ય બેધ સમજાય તે) છે, હવે ગ્રહણ અવગ્રહ બતાવે છે – गहणुग्गहम्मि अपरिग्गहस्स समणस्स गहणपरिणाभो। कह पाडिहारियाऽपाडिहारिए होइ ? जइयव्वं ॥ ३१९ ॥ અપરિગ્રહવાળો તે મુનિ છે, તેને જ્યારેપિડ (ગેચરી)
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy