SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ - [ રર૦] તે રૂનું બનાવેલું સુતરાઉ કાપડ છે, તુલકડ “આકડાના ફૂલ” થી બનાવેલું છે, એ જ પ્રમાણે તેવું બીજું પણ વસ્ત્ર જરૂર પડતાં રાખે, જેવા સાધુએ જેટલાં વસ્ત્ર રાખવા તે કહે છે. જે સાધુ જુવાન છે, બળવાન છે, નિગી છે, દઢ શરીરવાળે છેઅને શૈર્ય જેનું દઢ છે, આ સાધુ શરીરના રક્ષણ માટે એક વસ્ત્ર ધારણ કરે, પણ બીજું નહિ, પણ બીજું વસ્ત્ર પિતે આચાર્ય વિગેરે માટે રાખે, તે પિતે ધારણ ન કરે (ઉપગમાં લે નહિ) પણ જે બાળક હોય, દુર્બલ, વૃદ્ધ અલ્પ શક્તિવાળો, અ૫ બૈર્યવાળો હોય, તે સાધુ જેમ સમાધિ રહે, તેમ બે ત્રણ પણ ધારણ કરે, પણ જિનકલ્પી તે જેવી પ્રથમથી પ્રતિજ્ઞા કરે, તે પ્રમાણે રાખે, તેને અપવાદ માર્ગ નથી. સાધ્વીનાં વસ્ત્રો. સાધ્વીઓ ચાર વસ્ત્રો રાખે. એક બે હાથ પરિમાણનું તે ઉપાશ્રયમાં ઓઢીને જ બેસે, બે ત્રણ હાથ પહેલાં હોય તેમાનું એક ઉજળું ગોચરી સમયે ઓઢે અને બીજું બહાર સ્પંડિત જવું હોય ત્યારે ઓઢ, ચોથું વસ્ત્ર ચાર હાથનું હોય તે સમવસરણ વિગેરેમાં (વ્યાખ્યાન સાંભળવા જતાં) આખા શરીરને ઢાંકવાને માટે રાખે, કોઈ વખત આવું વસ્ત્ર ન મળે તે પૂર્વનું બીજા સાથે સાંધી લે અને એ. से भि० परं अद्धजायणमेराए वत्थपडिया० नो अभिસંપારિક માપI (સૂર૪ર)
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy