SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૮] (૬ ૦ ૨૪૦) જિમિ | -૬-ક-૨ માપડશ્ચચ રતું ઈI --ક.. ઉપર બધાં સૂત્રે કહીને છેવટને સાર કહે છે કે તે સાધુ સાધ્વીએ કોધ માન માયા લેભને દૂર કરી વિચારી મુ દાની વાત નિશ્ચય કરીને ધૈર્યતા રાખી વિવેકપૂર્વક ભાષા સમિતિ યુક્ત પિતે બનીને બેલે આ ભિક્ષનું સર્વસ્વ છે. ચોથું અધ્યયન સમાપ્ત થયું. ચોથું કહીને પાંચમું કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે, ચોથામાં ભાષા સમિતિ બતાવી, ત્યારપછી એષણ સમિતિ કહેવાય છે. તે વસ્ત્રની અંદર રહેલી (તેને આશ્રયી) આ સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુયાગદ્વારો ઉપકમ વિગેરે થાય છે, તેમાં ઉપક્રમની અંદર રહેલ અધ્યયનના અર્થાધિકારમાં “વસ્ત્ર એષણ” બતાવી છે, અને ઉદેશાને અર્થાધિકાર બતાવવા નિર્યુક્તિકાર કહે છે. पढमे गहणं बीए धरणं, पगयं तु दव्ववत्थेणं । एमेव होइ पार्य, भावे पायं तु गुणधारी ॥ ३१५ ॥ પહેલા ઉદ્દેશામાં વસ્ત્રની લેવાની વિધિ બતાવી છે, બીજામાં રાખવાની વિધિ છે, નામનિષ્પન્ન નિક્ષેપોમાં વસ્ત્ર એષણ છે, તેમાં વસ્ત્રનું નામ વિગેરે ચાર પ્રકારે નિક્ષેપ છે, નામ સ્થાપના સુગમ છે, દ્રવ્ય વસ્ત્ર ત્રણ પ્રકારનું છે, એકેદ્વિયથી બનેલું તે રૂ વિગેરેનું બનાવેલું સુતરાઉ કાપડ છે,
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy