SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૬૯ ] તે ભિક્ષુ તેવી રાજધાની વિગેરે કાઇપણ સ્થાનમાં આવ્યા પછી એમ જાણે કે વિહાર ( સ્વાધ્યાય ) ભૂમી તથા વિચાર (સ્થ ંડિલ) ભૂમિ ઉચિત મળે તેવી નથી, તથા સાધુને યોગ્ય પીઠ જ્ઞક શયા સ થારા વિગેરે ચામાસામાં ખાસ વાપરવા ચોગ્ય ઉપકરણા કે વસ્તુઓ મળવી દુર્લભ છે, તથા પ્રાસુક ગોચરી મળવી દુર્લભ છે, તથા એષણીય આહાર ન મળે, તેજ કહે છે.એટલે સાધુને ઉદ્ગમ વિગેરે દોષરહિત ગોચરી લેવાની છે, તે ન મળે, 'તથા તે નગર વિગેરેમાં ઘણા શ્રમણ, બ્રાહ્મણા, કૃપણ, વણીમગ વિગેરે આવીને ભરાયેલા છે, અને બીજા આવવાના છે, તેથી ઘણા માગણ ભરાવાથી આકીણુ વૃત્તિ છે, એટલે ભિક્ષા માટે અટન તથા સ્વાધ્યાય ધ્યાન કરવા બહાર જતાં આવતાં તે ઘણા ભિક્ષુક માણસાના ભરાવાથી તે ગામ વિગેરે સ કાચાયેલ છે, ત્યાં જૈનસાધુને જવુ આવવું તથા ધર્મ ચિંતવન વિગેરે ક્રિયા ઉપદ્રવ રહિત ન થાય. જો આવી અગવડો હોય, તા તેવા ક્ષેત્રમાં ચામાસુ ન કરે, પણ જો ઉપર બતાવેલી અગવડા ન હાય એટલે ભણવાની અને સ્થંડિલની જગ્યા હાય, ઉચિત ઉપકરણ મળતાં હોય, પિંડ શુદ્ધ મળતા હોય, અન્ય ભિક્ષુકા સામાન્ય પ્રમાણમાં હાય, જતાં આવતાં ઘણા સમય ન લાગતા હોય, તે ત્યાં ચામાસું કરવુ. હવે વર્ષાકાળ પુરા થયે કયારે વિહાર ન કરવા તે કહે છે. अह पुणेवं जाणिजा - चत्तारि मासा घासावासाणं वीरता हेमंताण य पंचदसरायकप्पे परिवुलिए, अंतरा से
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy