SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૬૫ ] અચિત્ત ગમન છે, તથા મિશ્ર દ્રવ્ય ઇર્યા તે રથાદિ ( જેમાં અચિત્ત રથ સચિત્ત બળધ કે માણસ ) તું ગમન જાણવું, ક્ષેત્રઇયા તે જે ક્ષેત્રમાં ગમન કરાય, અથવા ઇયાંનું વર્ણન કરાય તે ક્ષેત્રઇયા, તેજ પ્રમાણે જે કાળમાં ગમન થાય, અથવા ઈયોનું વર્ણ ન થાય તે કાળઇર્ષ્યા જાણવી. હવે ભાવ ઇર્યા બતાવવા કહે છે. भावइरियाओं दुविहा चरणरिया चैव संजमरिया य । समणस्स कहं गमणं निद्दोसं होइ परिसुद्धं ॥ ३०७ ॥ "" ભાવ વિષયની જીયો એ પ્રકારની છે, ચરણ ઇયો, અને સચમ ઇયો તેમાં સયમ ઇયાં ૧૭ પ્રકારનું સંયમ અનુષ્ઠાન છે, અથવા અસ ંખ્ય સચમ સ્થાનમાં એક સંયમ સ્થાનથી બીજા સંયમ સ્થાનમાં જતાં સંયમ ઇયો થાય છે, પણ ચરણ પ્રર્યા તે અભ્ર વજ્ર મબ્ર ચર ધાતુના ગતિ અર્થ છે, ચરિતનો ભાવ લ્યુટ રૂપ ચરણ તેજ રૂપે ઇર્યા તે ચરણુ ઇર્યાં છે. અર્થાત્ ચરણના અર્થ ગતિ અથવા ગમન છે, અને તે શ્રમણનુ ચરણ કયા પ્રકારે ભાવરૂપ ( નિર્દોષ ) ગમન થાય ? તે કહે છે. आलंबणे य काले मग्गे जयणाइ चेव परिसुद्धं । भंगेहिं सोलसविहं जं परिसुद्धं पसत्थं तु ॥ ३०८ ॥ ॥ પ્રવચન સંઘ ગચ્છ આચાય વિગેરેના માટે પ્રયેાજન આવતાં સાધુ ગમન કરે, તે આલંબન છે, તથા સાધુને વિહરણ યોગ્ય અવસર છે, તે કાળ છે, તથા જનેા (માણસા)
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy