SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૬] વડે યતનાથી મોટું કે તે જગ્યાને સહેજ ઢંકીને કરવું. (આ સૂત્રમાં મેટું ઉઘાડું રાખી બગાસું ખાતાં ઉડતાં જતુ ઘુસી જવાથી ઉલટી થાય, અથવા પિતાનો ખરાબ વાસ જેરથી નીક-ળતાં બીજાને કલેશ થાય, નીચલી જગ્યા ઢાંકવાનું કારણ જોર થી વા સંચાર થતાં ગાદિ કારણે કપડાં ખરાબ થતાં અટકે.) હવે સામાન્યથી શાને આશ્રયી કહે છે. से भिक्खू वा० समा वेगया सिजा भविजा विसमा वेगया सि० पवाया वे० निवाया वे० ससरक्खा वे० अप्पससरक्खा वे० सदंसमसगा वेगया अप्पदंसमसगा० सपरिसाडा वे० अपरिसाडा० सउवसग्गा वे० निरुवसग्गा वे० नहप्पगाराहि सिजाहिं संविजमाणाहिं पग्गहियतरागं विहारं विहरिजा नो किंचिवि गिलाइजा, एवं खलु० जे સર્દૂિ સહિપ તથા ગપત્તિfમ ( ફૂડ ૨૨૦ ) ૨-૬-૨-૨ તે સાધુને સંથારા માટે કઈ વખતે સરખી કેઈવખતે ખરબચડી કોઈ વખતે પવનવાળી કઈ વખતે હવા વિનાની કઈ વખતે ધળવાળી કઈ વખતે વિના ધળની ડાંસ મચ્છરવાળી કે ડાંસ મછર વિનાની અથવા રહેવાને ઉચિત અથવા અનુચિત ઉપસર્ગવાળી કે વિના ભયની એવી વિચિત્ર - તિની જગ્યા મળે તો પણ તેમાં સમભાવે ધારણ કરીને રહેવું, પણ ગ્લાનિ કે દીનતાભાવ કે અહંકાર લાવ નહિ. આજ સાધુનું સર્વસ્વ છે, માટે તેમાં જણાથી સદાએ વર્તે. શમ્યા નામનું બીજું અધ્યયન સમાપ્ત થયું
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy