SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૬] તે સાધુ-સાધ્વીએ એક જગ્યાએ રહેતાં કે વિહાર કરતાં પ્રથમથી Úડિલ માત્રાની જગ્યા જોઈ લેવી, જો દિવસ છતાં જોઈ ન રાખે તો કેવળી પ્રભુ તેમાં દેષ બતાવે છે, કારણ કે તે ભિક્ષ કે સાધ્વી રાત્રે કે વિકાલે તેવા સ્થાનમાં સ્થડિલ માત્ર પરઠવતાં પગ ખસી જતાં તેના હાથ પગ ભાંગે, અથવા ઈદ્રિને નુકશાન થાય અથવા અન્ય પ્રાણીના પ્રાણ પણ લે, એટલા માટે સાધુ-સાધ્વીએ પ્રથમથી ઠલ્લા માત્રાની જગ્યા દિવસ છતાં જોઈ લેવી. __ से भिक्खू वा २ अभिकंखिजा सिन्जासंथारगभूमि पडिलेहित्तए नन्नत्थ आयरिएण वा उ० जाव गणावच्छेएण वा बालेण वा वुडेण वा सेहेण वा गिलाणेण वा आएसेण वा अंतेण वा मज्झेण वा समेण वा विसमेण वा पवाएण वा निवाणए वा, तओ संजयामेव पडिलेहिय २ पम जिय२ तओ संजयामेव बहुफोसुयं सिजासंथारगं संथरिजा।। (सू० १०७) તે સાધુએ પ્રથમથી આચાર્ય ઉપાધ્યાય વિગેરેથી ગ ણાવચ્છેદક સુધીના અથવા બાળ વૃદ્ધ નવા શિષ્ય, માંદા અથવા પરોણાની જગ્યા છોડી દઈને છેડેની જગ્યા અથવા મધ્યમાં અથવા સમ કે વિષમ (ખડબચડી) જગ્યા હોય, પવને આવે ન આવે, તે પણ તેમાં સંતોષ રાખી પડિલેહણા પ્રમાર્જન કરીને સંથારે પાથરે. . હવે શયનની વિધિ કહે છે. __ से भिक्खू वा० बहु० संथरित्ता अभिकंखिजा बहुफा૧૧
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy