SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪] દાનને માટે કપેલી રાખેલ છે.) વસતિ તેવી વસતિ પૂર્વે સાધુઓને બતાવેલી હોય કે તમે જ્યારે આવે ત્યારે અહિં ઉતરજો, તે ઉક્ષિપ્ત પૂર્વી વસતિ છે, તથા એમ કહે કે અમે પૂ આ અમારે રહેવા માટે બનાવી છે, તે નિક્ષિપ્ત પ્રપૂર્વ છે, તથા પરિભાઈ યપુવ”તે અમે આ વસતિ પહેલાંથી અમારા ભત્રીજા વિગેરે માટે કલ્પેલી છે, તથા બીજા ગૃહસ્થોએ પણ આ રહેવાનું મકાન વાપર્યું છે, તથા તે ગૃહસ્થ કહે છે કે અમે એને પ્રથમથી પાડી નાખવા રાખેલ છે, જે તમારે આ ઉપયોગમાં ન આવે તે અમે અને પાડી નાંખીશું, આ પ્રમાણે ભકિતથી કે ગૃહસ્થ છલના કરે, તે સાધુએ કળાવું નહિ; પણ દોષને દૂર કરવા પ્રયત્ન કરે. પ્ર–આ પ્રમાણે છલનાના સંભવમાં પણ યથાવસ્થિત વસતિના ગુણ દોષે ગૃહસ્થ પૂછતાં સાધુ કહે તે શું સમ્યક જે પ્રકટ કરશે? અથવા એવું પ્રકટ કરતે સાધુ શું સમ્યક પ્રકટ કહેનારે થશે ? આચાર્ય કહે હા ! ( હેત અવ્યય શિષ્યના આમંત્રણમાં છે) તે સમ્યકજ કહેનારે થાય છે. હવે તેવા કાર્યના વશથી ચરક કાર્પટિક વિગેરે સાથે ઉતરવું પડે તે તેની વિધિ કહે છે. से भिक्खू वा० से जं पुण उवस्तयं जाणिजा खुड्डियाओ खुड्डदुवारियाओ निययाओ संनिरुद्धाओ भवन्ति, तहप्पगा० उवस्सए राओ वा वियाले वा निक्खममाणे वा प० पुरा हत्थेण वा पच्छा पाएण वा तओ संजयामेव निक्ख मिज वा २, केवली बूया आयाणमेय, जे तत्थ समणाण
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy