SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨૧] પ્રતિજ્ઞા કરી કે “જે હું વમતીના ઉદરને ચીરીને તેમાં ન સુઉ તે મારું નામ ગૌતમ નહિ.” બીજા આચાર્યો કહે છે કે તે સમયે તેને બાળકે નાના હોવાથી વઘુમતી તેિજ પલ્લીની માલીક હતી, અને ત્યાં ઉત્કલ અને કલિંગ નામના બે નવા નિમિત્તિયા આવેલ હતા, તેથી પૂર્વે આવેલ ગતમનિમિત્તિયાને પિતે કાઢો, તેથી ગૌતમે ષથી પ્રતિજ્ઞા કરીને માર્ગ માં સર્સવને વાવતે ગયે, ચેમાસામાં સરસ ઉગ્યા, તે ઉગેલા સરસાને આધારે બીજા રાજાને પ્રવેશ કરાવી તે બધી પલ્લીને લુંટાવીને બાળી નાંખી, ગૌતમે પણ વઘુમતીને કેદ પકડી તેનું પેટ ચીરાવીને છેડી જીવતી તરફડતી હતી, તે સમયે તેના પેટ ઉપર સૂતે, આ સચિત્ત દ્રવ્યશચ્યા જાણવી. ભાવશય્યાનું વર્ણન. दुविहा य भाषसिजा कायगए छव्धिहे य भावंमि । भावे जो जत्थ जया सुहदुहगब्भाइसिज्जासु ॥ ३०१॥ બે પ્રકારની ભાવશચ્યા છે. (૧) કાય વિષય સંબંધી અને છ ભાવ સંબંધી તેમાં જે જીવ આદયિક વિગેરે ભાવમાં જે કાળે , તે તેની છ ભાવરૂપ ભાવશધ્યા છે, કારણ કે શયન તે શય્યા સ્થિતિ છે, તેજ પ્રમાણે જે જીવ સ્ત્રી વિશેરેની કાય ( ઉદર)માં ગભ પણે રહેલા હોય, તે જીવને સ્ત્રી વિગેરેની કાયા ભાવશા છે. કારણ કે સ્ત્રી વિગેરેની કાયામાં સુખમાં દુઃખમાં સુતા ઉઠતાં દરેક વખતે તે જીવ તેની અંદર
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy