SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૦૫ ] લખેલ છે કે માંસ ભક્ષણથી જીવ નરકમાં જાય છે, તથા આજ સૂત્રમાં પા લખાયેલ છે કે માંસની જ્યાં ગંધ પણ આવે ત્યાં દવા લેવા પણ ખાસ કારણ વિના જવું નહિ, તેમજ કુમારપાળને માંસની વાસના ઘેબર ખાતાં થવાથી બત્રીશ દાંત પડાવી નાખવાનું પ્રાયશ્ચિત હેમચંદ્રાયાયે આપ્યું હતું, માંસ ભક્ષણને રીવાજ આ “ભારત વર્ષમાં કદાપી પણ નહોતે, પણ જ્યારે કેઈ વખતે ઉપરા ઉપરી દુકાળ પડવા માંડ્યા, ત્યારે ગરીબ રાંક માણસે કે પૈસાદારને હજારે રૂપિયે પણ પેટ ન ભરાતું, ત્યારે કાંતે પોતાના ઢેરેને મારી ખાતા, કાંતે મરેલાં પશુ પક્ષી માછલાને ખાતાં શીખ્યા અને તેનાથી પણ વધારે ખરાબ સમય આવતાં અનાજ ને પશુના અભાવે જબરા માણસો નબળાને મારી ખાવા માંડ્યા અને તે વખતે પડેલી કુટેવ કેઈને રહી જવાથી ધીરે ધીરે મનુષ્ય તે સામે થાય તેમ તેને વગ વસીલે હેવાથી તેને ખાવું છોડી બાકી પશુ પક્ષીને મારી ખાવાને રીવાજ ડે ઘણે અંશે આ દેશમાં કાયમ રહ્યો છે અને જીભના સ્વાદુઓએ એવું ઠોકી બેસાડ્યું કે માંસથી શરીરમાં પુષ્ટિ આવે છે, આ બહાનાથી કેટલાક ભોળા દયાળુ પણ અશક્તિ આવતાં ખાવા લાગ્યા અને ક્ષત્રિયેને શીકારની દુષ્ટ પ્રથા પડી અને તેમણે પણ નિર્દોષ પ્રાણીના પ્રાણ લેઈ પિતાના પ્રાણની પુષ્ટિ કરવા પ્રયત્ન કર્યો, ત્યારે કેટલાક નામમાત્ર બ્રાહ્મણ રાખી તેમણે ય અને દેવીઓના બળિદાનમાં જીવ હિંસા કરવા માંડી, મહિસાસુર રાક્ષસ જેવાનાં જીવન
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy