SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬૮). સંમતિ આપે તે ત્યાં રહેતા, પણ તે આવેલા દુષ્ટની ઈચ્છામાં વિદન થતું હોય, તે કોપાયમાન થઈને મેહધ બની વર્તમાન લાભ દેખનારા તુચ્છ બુદ્ધિથી કહે કે અમારા મુકામથી હમણું નિકળ, તે ભગવાન આ અપ્રીતિનું સ્થાન છે, એમ વિચારી તુર્ત નીકળી જતા. અથવા ભગવાન પોતે પ્રથમથી ત્યાંના મુખ્ય ધણીની આજ્ઞા લીધેલી હોવાથી નીકળતા નહોતા, અને આ મારું ધ્યાન ઉત્તમ ધર્મ છે. મારો આચાર છે, એમ વિચારી તે આવનાર ગૃહસ્થનાં કડવાં વચન વિગેરે સહન કરી માન રહી જે થવાનું હોય તે થાય, એમ માની દુઃખ સહન કરે, પણ ધ્યાનથી ચલાયમાન થતા નહતા. વળી શું કરતા તે કહે છે. जंसिप्पेगे पवेयन्ति सिसिरे मारुए पवायन्ते । तसिप्पेगे अणगारा हिमवाए निवायमेसन्ति ॥१३॥ संघाडीओ पवेसिस्तामो एहा य समादहमाणा। पिहिया व सक्खामो अहदुक्खे हिमगसंफासा ॥१४॥ तंसि भगवं अपडिन्ने अहे विगडे अहीयासए । दविए निक्खम्म एगया राओ ठाइए भगवं समि થાઈ ને ? एस विहि अणुकन्तो माहणेण मईमया। बहुसो अपडिपणेण भगवया एवं रीयन्ति ॥१६॥
SR No.034252
Book TitleAcharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages317
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy