SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭) ન હુએ, સ્થવિર કલ્પને તે વર્ષાદ આવ્યા પહેલા અથવા મંદવાડમાં અચિત્ત પાણીથી ચેતનાથી દેવાની અનુજ્ઞા (સંમતિ) છે, પણ જિન કલ્પીને તેમ છેવું ન કપે, તેમ પ્રથમ પેઈને પછી રંગેલાં કપડાં હોય તે પણ ન પહેરે, તથા બીજા ગામે જતાં વસ્ત્ર સંતાડ્યા વિના ચાલે, અર્થાત અંત પ્રાંત (તદન સાદાં જીર્ણ જેવાં) વસ્ત્ર ધારે, કે તેને ચેરાવાના ડરથી ઢાંકી રાખવાં ન પડે તેથી જ જિન કલ્પી મુનિ અવમ ચેલિક છે, તેને ચેલ (વસ્ત્ર) પ્રમાણથી તથા મૂળથી અવમ (ઓછી કિમતનું) હેય; તેથી અવમ ગેલિક છે. ( અવધારણના અર્થમાં છે.) આ પ્રમાણે વસ્ત્ર ધારી જિન કલિપ મુનિને ત્રિકઃપવાળી અથવા બાર પ્રકારની એઘ ઉપધિવાની સામગ્રી હેય છે. પણ બીજી ઉપધિ ન હોય અને ઠડ દૂર થતાં તે વસ્ત્ર પણ ત્યજી દેવાનાં છે, તે બતાવે છે. . अह पुण एवं जाणिजाउवाइकने खलु हेमंते गिम्हे पडिपन्ने अहापरिजुन्नाइं वत्थाई परिदृविजा अदुवा संतरुत्तरे अदुवा ओमचेले अदुवा एगसाडे अदुवा अचेले (सू० २१२) છે, તે વચ્ચે બીજા શીયાળા સુધી ચાલે તેવાં હોય, તે બંને વખતે પડિલેહણ કરી ધારણ કરે; અથવા, પાસે રાખે. પણ જે છ જેવાં થઈ ગયાં હોય તેવું
SR No.034252
Book TitleAcharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages317
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy