SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬૧). તે કહે છે. તેઓ દીક્ષા લઈને મોક્ષ તરફ પ્રયાણ કરી કામ ભેગેને ત્યાગી તથા જીને દુઃખ ન દઈને પરિગ્રહને : ધારણ ન કરતા વિચરે. (પહેલું છેલ્લું લેવાથી વચલાં ત્રણ આવે છે, તેથી જુઠ ન બેલતા ચેરીને ત્યાગી બ્રહ્મચર્ય પાળતા વિચરે એવા સાધુઓ પિતાના દેહમાં પણ મમત્વ ત્યાગે છે. એમજ બધા લેકને વિષે કેઈપણ જાતને પરિગ્રહ તેઓ રાખતા નથી. (ચ સમુચ્ચયના અર્થમાં છે. અને તે ભિન્ન કમ બતાવે છે. શું વાક્યની શોભા માટે છે.). વળી પ્રાણીઓને દંડે તે દંડ છે. અને તે દંડ બીજા જીવને પરિતાપ કરનાર છે. તે દંડને પ્રાણી તરફ અથવા પ્રાણી વિષે નાંખવાથી પાપ થાય કર્મ બંધાય. તેથી તે પાપ રૂપકમ તે અઢાર પ્રકારનું છે. તેને પિતે ઉત્તમ સાધુ આચરતે નથી. તથા બાહા અત્યંતર ગ્રંથ છે તેને ત્યાગવાથી તેવા સાધુને તીર્થકર ગણધર વિગેરેએ અગ્રંથ (નિગ્રંથ) કહે છે. પ્ર–આવે કેણું થાય? ઉ–ોનઃ તે અદ્વિતીય એટલે રાગદ્વેષ રહિત હોય છે. તથા ઘતિવાળે એટલે સંયમ અથવા મેલ છે. તેના ખેદને જાણનારે છે. અને તે નિપુણ હોવાથી દેવલેકમાં પણ ઉપપાત વન છે. એમ જાણને વિચારે છે કે બધાં સંસારી સ્થાન અનિત્ય છે. એવી બુદ્ધિથી પિતે પાપકર્મને વર્જનારે થાય છે. કેટલાક પુરૂષે તે મધ્યમ વયમાં પણ
SR No.034252
Book TitleAcharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages317
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy