SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ પૃષ્ઠ ૧-૨ નિયુક્તિ ગાથા ૨૫૦–૨૫૧માં મેહત્યાગ કરવાનું છે, એટલે ધાતિ કર્મ દૂર કરવા ઉપકરણ શરીર અને ગારવ ત્યાગ કરવા બતાવેલ છે. તથા ધૃત શબ્દના નિક્ષેપા બતાવે છે. ૨૫ર ગાથા તથા સુત્ર ૧૭૨માં કેવળ નાની ધર્મ તાવે છે, તે તીર્થંકર શરીર ધારી હાય છે, અને બાર વર્ષદ"નું સ્વરૂપ તાવે છે. ધર્મની દુર્લભતા માટે કાચખાતુ દ્રષ્ટાંત બતાવે છે. અને સુગુરૂના ઉપદેશ છે. ધર્મ વિમુખ જીવને થતા રોગાનુ` વન. સૂત્ર ૧૭૭માં નારકી વિગેરે ચારે ગતિમાં જીવાને થતાં દુઃખા બતાવે છે. સૂત્ર ૧૭૮માં કર્યું વિપાકના નિશ્ચય કરી ધર્મ સાધવાનુ છે. ત્ર ૧૭૪માં મહામુનિનુ* સ્વરૂપ છે. દીક્ષા લેનારને વિઘ્ન કરનારાં સૂત્ર ૧૮૦ માં બતાવે છે. ૩૫-૩૮ સૂત્ર ૧૮૧-૮૨ માં કુશીલ પુરૂષ દીક્ષા કેમ છેડે છે, .તે છે. ૩૯-૪૭ સૂત્ર ૧૮૩-૮૪ ઉત્તમ સાધુ કેવી ભાવના ભાવે, તે છે. ૩-૬ ૭-૧૧ ૧૨-૧૯ ૨૦૨૮ ૨૯-૩૦ ( ૬ ) વિષય અનુક્રમણિકા. ભૂત અધ્યયન— વિષય. ૩૧૩૪
SR No.034252
Book TitleAcharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages317
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy