SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨૭) ન ખાધું હોય તે વખતે સવારને નાસ્ત કરવા અમારી ધીરજ માટે કોઈ વખત પણ આવવું અથવા જ્યારે તમને જે કપે તેવું અમે તમને આપશું વળી અમારે મઠ તમારા રસ્તામાં જ છે કદાચ તમે બીજે રસ્તે જતા હતા ડે ફેરે ખાઈને પણ આડા માર્ગે બીજે ઘેરે જઈને પણ અમારે ત્યાં આવવું આ આગમનમાં ખેદ માન નહીં (આ પ્રમાણે પ્રેમ ધરાવી જૈન સાધુને ધ વિગેરેના સાધુ આમંત્રણ કરે) પ્ર. શામાટે આવું બધ સાધુ કરે છે? ઉઠ તે કહે છે વિભક્ત (જુદા) ધર્મને પાળતા અને કદાચ જૈન સાધુના ઉપાશ્રયમાં આવીને અથવા રસ્તામાં જતાં નિમંત્રણ કરે અથવા પિતાની પાસેનું ભજન વિગેરે આપે અથવા ભેજન આપવાની નિમંત્રણ કરે અથવા ભક્ત માફક વૈયાવચ્ચ કરે આ બધું જૈન સાધુને કુશીલ સાધુનું ન કપે તેમ તેને પરિચય પણ ન કરે કેવી રીતે જન સાધુ રહે? ઉ–તે કુશીલ સાધુ બહુમાનથી સાધુને આદર કરે તે પણ પતે તેમાં ગૃદ્ધ ન થાય તેજ દર્શન શુદ્ધિ સાધુની રહે છે. (જે તેવા કુશીલની સેબત કરે તે જેને સાધુને પેતાના કઠણે સંયમમાં અનાદર થાય અને પોતે પણ તેવું કુશીલ આચરે.) અથવા હવે પછીનું પણ સુધી મામી કહે છે: इहमेगेसिं आयारगोयरे नो सुनिसंते भवति
SR No.034252
Book TitleAcharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages317
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy