SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૩) પથ તે ધૈર્યા પથ છે તેના આશ્રય થાય તે ઇૌપથિક જાણવી. પ્રશ્ન-ચર્યાના પથ કર્યો છે! કે જેને આશ્રી પથિકી થાય છે ? ઉત્તર—આ વ્યુત્પત્તિ ( ઉત્પન્ન થવાને ) નિમિત્ત છે કારણ કે તે ઉભા રહેનારને પણ થાય છે. પણ પ્રવૃત્તિ નિમિત્ત તે સ્થિતિના અભાવ છે, અને તે ઉપશાંત ક્ષીણમે હ તથા સયાગી કેવળીન હોય છે, કારણ કે સચેાગી કેવળીએ બેઠેલા હાય તાપણુ નિશ્ચયથી સૂક્ષ્મ ગાત્રના સંચારવાલા હાય છે. & “દેવસી ૫ અંતે ! અમિ સમાનનેતુ આનાसपदेसेसु इत्थं वा पार्थवा ओगाहिता णं पडिसाहरेज्जा, पमू णं भंते! केवली ते सु चैवागासपदेसेसु पडिसाहरितए ! णो इणट्टे समठ्ठे, कह ?, केवलिस्सणं चलाई सरीरोवगरणाई भवति, च लोवगरणत्ताए केवली णो सञ्चाएति. तेसु चैवागा सपदेसेसु हत्यं वा पायं वा पडिसाहरित " પ્રશ્ન—હે ભગવંત ? જે સમયમાં કેવળજ્ઞાનીએ જે આકાશ પ્રદેશોમાં હાથ અથવા પગ પહેલાં મુકીને પાછે તે જગ્યાએ લઈ શકે ? ઉત્તર-૪ ગાતમ. તે સમથ નથી. .
SR No.034250
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy