SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૭). આવવારૂપ છે, તે આપશમિક છે. ક્ષાવિકભાવ ગુણ ચાર પ્રકારે છે. (૧) સાત મેહનીય કર્મની પ્રકૃતિ ક્ષય થયા પછી ફરીથી મિથ્યાત્વમાં જાય (૨) ક્ષીણ મેહનીય કર્મવાલા જીવને અવશ્ય બાકીના ત્રણ ઘાતકર્મ દૂર થશે (૩) ક્ષીણ ઘાતી કર્મને આવરણ રહીત જ્ઞાનદર્શન પ્રગટ થશે (૪) બધાં ઘાતિઅઘાતિ કર્મ દૂર થતાં ફરીથી જન્મ લે ન પડે તથા અત્યંત એકાન્ત બાધા રહીત પરમાનંદ વાલા સુખની પ્રાપ્તિ છે, તે છે, ક્ષય ઉપશમથી થએલ લાપશમિક દર્શન વિગેરેની પ્રાપ્તિ છે અને પરિણામિક તે ભવ્ય અભવ્ય વિગેરે છે, તથા સંનિપાતિક તે આદયિક વિગેરે પાંચ ભાવનું એક કાળે સાથે મળવું તે આ પ્રમાણે છે. જેમકે મનુષ્ય ગતિના ઉદયથી આદયિક ભાવ છે ત્યાં પાંચ ઇન્દ્રિયની પ્રાપ્તિ થવાથી, તે સમયે જ્ઞાન સંબંધી ક્ષય ઉપશમથી ક્ષાયે પશ મિક છે અને દર્શન મોહિનીય કર્મની સાત પ્રકૃતિના ક્ષયથી ક્ષાયિક છે અને ચારિત્ર મેહનીયના ઉપશમ ભાવમાં આપશમિક છે અને ભવ્યપણથી પરિણામિક ભાવ છે એમ જીવને ભાવ ગુણ બતાવે (આનું વધારે વર્ણન ચેથા કર્મ ગ્રંથમાં છે ત્યાંથી જેવું.) હવે અજીવ ભાવગુણ કહે છે તે ઔદયિક અને પારિણ મિકને સંભવ છે. પણ બીજાને નથી. આદયિક એટલે ઉદય માં થએલ અને અજીવના આશ્રયી છે તે વિવક્ષાથી અજીવ
SR No.034250
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy