SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧) શરીર છેડીને ભાવથી ભવ ઓઘને તરે છે. તે ઉત્તમ ક્રિયા કરતાં ભવ એઘને તરે છે. અને જે બાહ્યા અત્યંતર પરિગ્રહથી રહીત છે. તે મુક્ત છે. એટલે જે નિર્મળ ભાવથી શબ્દાદિ વિષયને રાગ ત્યજે તે વિરત છે, અને મુક્તપણે તથા વિરતપણે જે વિખ્યાત છે, તેજ મુનિ ભવ એને તરે છે, અથવા તે તર્યો છે, એમ જાણવું જે મુનિ આ પ્રમાણે મુક્ત અને વિરત પણાથી વિખ્યાત ન થશે, તે કે દુઃખી થશે તે બતાવે છે. दुव्वसुमुणी अणाणाए, तुच्छए गिलाइ वत्तए, एस वीरे पसंसिए, अच्चइ लोयसंजोगं एस नाए (ત્ર ૧૦૦) વસુ દ્રવ્ય છે. અને ભાગ્ય અર્થમાં ઉત્પન્ન કર્યું છે. તે મેક્ષ રૂપી ભવ્ય દ્રવ્ય છે. એટલે મુક્તિ ગમન વેશ્ય જે દ્રવ્ય તે વસુ છે, અને ખરાબ માગે વપરાય તે દુર્વસુ છે. એટલે દુરૂપયોગ કરનાર જે મુનિ છે. તે મેક્ષ ગમનને અગ્ય છે. (અર્થાત્ તે સંયમ રૂ૫ વસુને બેટે માર્ગે લે છે, તેથી તેને મિક્ષ ન થાય) આમ શાથી થાય? તે કહે છે. તીર્થકરના ઉપદેશથી શુન્ય બની વેચ્છાચારી બને છે. પ્રશ્ન-શાથી તે સ્વછંદી બને છે.? ઉત્તર–પ્રથમ કહેલા ઉદ્દેશામાં બતાવ્યું છે. તે સઘળું અહી જાણવું, તે આ પ્રમાણે છે. મિથ્યાત્વથી મહીત લેક છે. તેમાં તત્વ સમજવું દુર્લભ છે અને વ્રતમાં આત્માને
SR No.034250
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy