SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧) કરણમાં સાધુઓને આ મારૂ છે, એ પરિગ્રહને આગ્રહ નથી. એજ શાસ્ત્રમાં કહ્યું છે કે, "अवि अप्पणोऽवि देहमि, नायरंति माइउं" જે મુનિઓને પિતાના શરીરમાં પણ મમત્વ નથી, તે બીજામાં મમત્વ કેવી રીતે કરે?.( ન કરે.) જે અહીં કર્મ બંધના માટે લેવાય તેજ પરિગ્રહ છે, પણ જેનાથી કર્મની નિર્જરા થાય (કર્મ ઓછાં થાય) તે પરિગ્રહ જ નથી, ( સાબુને લેપ કરવાથી પૂર્વના તેલ વિગેરેના લેપમાં વધારે થતું નથી, પણ તેલને ખાઈ વસ્ત્ર સાફ બનાવે છે. તેવી રીતે જોઈતું ઉપકરણ સંયમની રક્ષા કરે છે.) કહ્યું છે કે, ___ अन्नहा णं पासए परिहरिजा, एस मग्गे आ यरिएहिं पवेइए, जहित्थ कुसले नोवलिं पिंजासि ત્તિનિ છે આ પ્રકારે દેખતે બનીને ( વિચાર પૂર્વક) પરિગ્રહ છેડે જેમ ગૃહસ્થ તત્વ જાણ્યા વિના આ લોકના સુખના. માટે પરિગ્રહ સંઘરવા જુએ છે, પણ સાધુએ તેમ કરતા. નથી, તેને આશય આ છે. આચાર્યને આશ્રયી આ વધારાનું ઉપકરણ છે પણ મારું નથી, જેમાં રાગ દ્વેષનું મૂળ છે, તે પરિગ્રહનાં આગ્રહને વેગ અહીં નિષેધવે પરંતુ
SR No.034250
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy