SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬૭) નથી પણ તપ તે અણુસણુ વિગેરે તથા “ઇન્દ્રિયનું દમન તથા અહિં‘સાના નિયમ ફળવાળા નથી એમ તેઓ ઉલટુ એલે છે. તે ખતાવે છે, તપ નિયમ ધારણ કરેલા ધમિ જીવને તે કહે છે. કે” આતપ વિગેરેનું ફળ ભવિષ્યમાં નથી. ફકત આલેાકમાં કાયાને દુ:ખ અને ભોગ વિગેરેથી દૂર રહેવુ એ તમને ઠગવા માટે ગુરૂઓએ ખાટુ' અતાવેલુ' છે. વલી ખીજા જન્મમાં સુખ મળશે. એ પશુ ખાટા ગુરૂએ ભ્રમ આપેલા છે. કારણકે હાથમાં આવેલા ભેગા તથા સુખા ભાગવવાં છેડીને ભવિષ્યમાં સુખની આશા કરવી એ વધારે પાપરૂપ છે તેથી વત્તમાનનું સુખ ચહેાનારા સંસારી જીવા ( ગુરૂના વચનને "ચાં મૂકી ) ભાગ ભાગવવામાં એક પુરૂષાર્થ માની અવસરે અવસરે સપૂર્ણ ભાગને ભગવત અજ્ઞાની જીત્ર લાંખા આયુષ્યને ઇચ્છતા ભેગાને માટે અતિશય કુવચન ખેલતા વચન ક્રૂડનુ પાપ બાંધે છે. એટલે જે માણસ એમ બેલે કે તપ તથા ઇંદ્રિય જ્ઞમન અથવા અહિંસાદિક નિયમ ફળવાયુ નથી એવુ' ખેલનારો મૂઢ તત્વને ન જાણનારા હત ઉપર્હત થએલે નવાં નવાં જન્મ મરણુ કરી જીવિત ક્ષેત્ર સ્ત્રી વિગેરેમાં લાલુપ મની તોમાં વિન્મુખ અને અતત્વમાં તત્વ માનીને હિત અહિતની મામતમાં પણ ઉલટા ચાલે છે. તે બતાવે છે. दाराः परिभवकारा बन्धुजनो बन्धनं विषं विषयाः कोऽयं जनस्य मोहो ? ये रिपवस्तेषु सुहृदाशा ॥ १ ॥
SR No.034250
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy