SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ (૧પ૩) ઉદય હોય તેને જ છે. અને સત્તા પણ ઉંચગેત્રની છે. આ પ્રમાણે ઉંચ નીચ ગોત્રમાં રહેલા અને અહંકાર ન કરે જોઈએ તેમ દીનતા પણ ન કરવી જોઈએ. ઉચ અને નીચ તે બંને ગેત્રને બંધ અધ્યવસાય સ્થાનના કંડકે સમાન છે. સૂત્રમાં બતાવે છે કે, શીળ, ગત્તેિ જેટલાં ઉચગેત્રમાં અનુભાવ બંધના. અધ્યવસાયના સ્થાન કંડક છે તેટલાં જ નિચગેત્રમાં પણ છે અને તે સર્વે અનાદિ સંસારમાં આજીવે વારંવાર અનુભવેલાં છે. તેથી ઉંચગેત્રના કંડકના અર્થ પણે જીવ હીણે પણ નથી તેમ વધારે પણ નથી એજ પ્રમાણે નીચત્ર કંડકમાં પણ સમજવું તે સંબધમાં “નાગાજજીનીયા( ) આ પ્રમાણે કહે છે. ___"एगमेगे खलु जीवे अई अद्धाए असई उचागोए असई नीभागोए, कंड़ गढपाए नो होणे नो એક એક જીવ ભૂત કાળમાં અનેકવાર ઉંચ નીચ ગેત્રમાં આવ્યું. અને ઊંચ નીચના અનુભાગ કંડકની અપેક્ષાએ હીન કે અતિરિક્ત નથી તેજ કહે છે. ઉંચ ગોત્ર કંડકવાલે એક ભાવિક અથવા અનેક ભાવિકમાંથી નીચ શત્રના કંડક આછાં નથી તેમ વધારે પણ નથી. એવું
SR No.034250
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy