SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨૯) રેથી જે બંધન તે લેક છે. તેને વિજય કરવાથી અર્થાત રાગ દ્વેષને છેડી સમભાવ ધારણ કરવાથી મોક્ષની પ્રાપ્તિ છે. અને તેને હેતુ ચારિત્ર છે. જેમ સંપૂર્ણ ભાવને અનુભવે છે, એવા રૂપવાળે આ અધ્યયનને અર્થ અધિકાર પૂર્વે કહો. છે, તેમાં માતાપિતા વિગેરે લોકને વિજય કરવાથી રાગ અને બુદ્રાપાની અશક્તિથી જ્યાં સુધી અશક્ત ન થાય; તે પહેલાં આત્માર્થ તે સંયમને આરાધે; એ પહેલા ઉદ્દેશામાં કહ્યું અને આ બીજા ઉદ્દેશામાં પણ તે સંયમને પાળતાં કદાચ તે જીવને મેહનીયકમને ઉદય થવાથી અરતિ થાય; અથવા અજ્ઞાનકર્મ વિગેરે, તથા લેભના ઉદયથી પૂર્વકર્મના દેષથી સંયમમાં સ્થિરતા ન રહે તે ઉત્તમ સાધુએ તે અરતિ વિગેરેને દૂર કરી જેમ, સંયમમાં દઢતા થાય તેમ કરવું. તે આ બીજા ઉદ્દેશામાં બતાવ્યું છે. અથવા આઠ પ્રકારનાં કર્મ જેમ દૂર થાય; તે આ અધ્યયનના અર્થોધિકારમાં કહ્યું છે, તે કેવી રીતે કર્મક્ષય થાય તે બતાવે છે. अरई आउट्टे से मेहा ग्वणमि मुक्के (सू० ॥७२॥ પૂર્વ સૂત્ર સાથે એને સંબધ કહે જોઈએ તે બતાવે છે. ૭૧ મા સૂત્રમાં કહ્યું –આત્માર્થ તે સંયમ છે. તેને સારી રીતે પાળે, તે સંયમમાં કદાચિત અરતિ થાય તેથી ઉપદેશ આપે છે કે અરતિ ન કરવી, તે આ ૭૨ સા સૂત્રમાં બતાવ્યું છે.
SR No.034250
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy