SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧૧) તવડે (પાણીના પૂરમાં સારા નાવિકને આશ્રયી જે નાવમાં બેસાય તે પાર ઉતરાય) જેને આશ્રય લઈને બેસીએ અને ભય ન આવે તે શરણ છે કિલ્લે અથવા પર્વતને આશ્રયે બેચે, અથવા સૂર પુરૂષ ગામને બચાવે તે શરણ છે. “જન્મ creurખ, નિને શાથિવારતા. કિનારાનાશ્વત્ર, રાતિ શr વિશે ?” જન્મ જરા અને મરણના ભયથી પીડાએલા અને શગની વેદનાથી ઘેરાયેલા પુરૂષને જિનેશ્વરના વચનથી બીજું કંઈ શરણ આ લેકમાં ક્યાંય નથી. ઉલટું તે પીડાએલી અવસ્થામાં પિને કેઈની હાંસી કરવા ગ્ય રહ્યા નથી. કિંતુ જગત તેની હાંસી કરે છેજેની પારકારી હાંસી થાય તે કેવી રીતે હર્ષ પામે (પતે પિતાના સમક્ષ કે પાછળથી હસી ખુસીની વાત કરવા ગ્ય નથી કિંતુ હાંસી કરવાને એગ્ય છે. તેમ તેની સાથે એ ગવા, કુદવાને, તાળી પડવા કે તે બીજે કઈ જાતને વાત કરવા વિગેરેને આનંદ પણ કરવા ગ્ય નથી તથા તેનું રૂપ વિગેરે સ્ત્રીઓને ગમતું નથી ઉલટુ સ્ત્રી છે તેની નિંદા કરે છે. અને કહે છે કે, “ તું તારા આના જે તે નથી! માથું જ નથી ! કે જે ધોળા વાળ રૂપ રખથી લેપાએલ છે ! હું તારી દિકરી જેવી જુવાન છું અને તું મારી સાથે આનંદ (લગ્ન) કરવા ઈ છે. આ દુનીયામાં જાણીતું છે કે તે બુદ્દે સંસાર
SR No.034250
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy