SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ તે કાનના પરિણાનમાં બુટ્ટાપાના પ્રભાવથી જે સાંભળવાની શક્તિ કમી (બહેરાશ) થાય તેથી તે પ્રાણી બુટ્ટાપામાં, અથવા તેવાજ રેગના ઉદયના વખતમાં મુઠભાવપણાને પામે છે, જેથી કરવા યોગ્ય ન કરવા યોગ્ય, વિવેક જતાં અજ્ઞાનપણું. ઇયેિની શક્તિ કમ થતાં આવે છે. અને તેથી હિત પ્રાપ્ત કરવું; અને અહિત છેડવું, તેને વિવેક નાશ પામે છે. જેમ કાન સંબંધી કહ્યું તેજ પ્રમાણે આંખનું પણ બુઢ્ઢાપામાં કે, રેગમાં વિજ્ઞાન નાશ પામે છે. પ્રશ્ન—આત્મા સાથે જેમ કાનને સંબંધ છે, તેમ આંખ સાથે પણ સંબંધ છે, ત્યારે આંખની માફક કાનથી કેમ દેખાતું નથી? ઉત્તર–તેમ થવું અશક્ય છે, કારણકે, તેના વિનાશમાં તેને ઉપલબ્ધ (પ્રાપ્ત) અર્થની સ્મૃતિને ભાવ થાય છે, અને એવું દેખાય પણ છે કે, ઇન્દ્રિયના ઉપઘાત (નાશમાં) પણ તેને ઉપલબ્ધ અર્થનું સ્મરણ થાય છે. જેમકે, ધળું ઘર. તેમાં બેઠેલો પુરુષ પાંચ બારીએથી દેખાયલે જે કંઈ પદાર્થ હેય; તે બારીમાંથી કેઈપણ બારી ઢાંક્તાં પૂર્વે જેયલું તે યાદ આવે છે, તેવી જ રીતે મેં કાનવડે, સાંભળે. અથવા આંખવડે ધીમે ધીમાશથી) પદાર્થ જોયે; અને મેં આ કાન, જા અથવા આંખથી પુટ (ખુલે) અને સ્પષ્ટ પદાર્થ છે, તે ઇન્દ્રિયની કરણપણાની અવગતિ (બેધ) છે, તેથી આત્મા સાથે દરેક ઇદ્રિને સંબંધ છે.
SR No.034250
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy