SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૪) જેમકે “ જરાસંધ “નામને પ્રતિવાસુદેવ. પિતાના જમાઈ કંસના મરણથી પિતાના લશ્કરના અહંકારથી કંસને મારનાર “વાસુદેવ” (કૃષ્ણ)ના ઉપર કેપ કરીને તેના પાછળ જઈને લડાઈ કરતાં સેના સાથે નાશ પામે. કેઈ તે મારી પુત્ર વધુ જીવતી નથી, તેથી આરંભ વિગેરેમાં વર્તે છે. કેઈ મિત્ર માટે, કઈ સ્વજન. (કાકા, દિકરા કે સાઈ) માટે કલેશ કરે છે. કે એ મારા વારંવાર પરિચયમાં આવેલા છે. અથવા પૂર્વે મારા માતા પિતા ઉપકારી હતા અને પાછળથી સાળા વિગેરે ઉપકારી હતા તે અત્યારે દુઃખી છે એમ પ્રાણુઓ કેઇના કંઈપણુ નિમિત્તે શેક કરે છે. અથવા જુદાં જુદાં શોભાય માન અથવા ઘણા હાથી, ઘેડા રથ, આસન, પલંગ વિગેરે જે ઉપકરણે છે તેનાથી બમણું, તમણ. વિગેરે વધારે રાખીને બદલે છે. તથા ભેજન (લાડુ વિગેરે) અચ્છાદાન (પટ્ટ યુગમ વિગેરે વસ મને મળશે, અથવા મારાં નાશ થયાં એમ રાગદ્વેષ કરે છે. આ પ્રમાણે પ્રાણીઓ ચેતન વસ્તુમાં વૃધ્ધ બનીને પૂર્વે કહેલા માતા પિતાવિગેરેના રાગથી આખી જીંદગી સૂધી પ્રમાદિ. રહે છે એટલે એ મારાં છે. અથવા. હું આ પરિવારને રક્ષક છું, પિષણ કરનારે છું એમ મમતા કરીને મહીત. મન વાલે થાય છે. “જુદા છે, ગ્રતા છે, રાજા , પૂરા ને
SR No.034250
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy