SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૮૩) दहणे, पयावण, पगासणे य से ए य भत्त करणे य। बायर तेउ काए, उवभोग गुणा मणुस्साणं ॥१२॥ મૃત–શરીર વિગેરેના અવયે બાળવા તેનું નામ દહન; ટાઢ વિગેરે દૂર કરવા જે અગ્નિની પાસે બેશીને તાપીએ છીએ, તેનું નામ પ્રતાપન, તથા પ્રકાશ (અજવાળા) માટે દીવે વિગેરે જે બાળ; તેનું નામ પ્રકાશન, તથા રઈ કરવા માટે જે લાકડાં વગેરે બાળવામાં આવે, તેનું નામ ભકતકરણ; અને ટૂંક વિગેરે રોગમાં જે બાફ લે છે, તેનું નામ દ, (અથવા માર વિગેરે લેહીની ગાંઠ ઉપર શેક કરવામાં આવે છે તે.) વિગેરે અનેક કામોમાં અગ્નિને ઉપભેગ (ઉપગ) થાય છે. આવાં કારણે પિતાને આવતાં નિરંતર આરંભમાં રહેલા ગૃહ અથવા સુખના અભિલાષી 9 યતિપણાને ડેળ કરનારા અનિકાયના જીવને હણે છે તે બતાવે છે. ए ए हिं कारणे हिं, हिंसंती तेउ काइए जीवे । सायं गवेसमाणा, परस्त दुक्खं उदीरंति ॥१२२॥ ઉપર બતાવેલા દહન વિગેરેના કારણે અનિકાયના જીને સંધટ્ટન પરિતાપ અપદ્રાવણુ (હિંસા) કરે છે. અને તેવડે પોતાના આત્માનું સુખ વાંછનારા બાદર અગ્નિકાયને દુઃખ ઉપજાવે છે. હવે શસ્ત્રકાર કહે છે. તે દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે. વળી દ્રવ્ય શસ્ત્ર પણ સમાસ અને વિભાગ એમ બે પ્રકારે છે. હવે સમાસથી દ્રવ્ય શસ્ત્ર બતાવે છે,
SR No.034249
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages295
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy