SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૭૩] પ્રમાણે સ્નાન વિગેરે પવિત્ર અનુષ્ઠાન કરનારને કંઈ પણ છે નથી જૈનાચાર્ય તેમનું ખંડન કરીને કહે છે કે એ પ્રમાણે તેઓ વ્યર્થ વચન બેલનારા પરિવ્રાજક વિગેરે પિતાના સિદ્ધાંતના ઉપન્યાસવડે મુગ્ધ બુદ્ધિવાળાને મેહ પમાડીને શું કરે છે, તે કહે છે. पुढो सत्थे हि विउदृन्ति (सू० २८) વિભિન્ન લક્ષણવાળા એટલે જુદી જુદી રીતે છાંટવા વિગેરે શસ્ત્રોથી તે અનાથી વિરૂદ્ધ આચરણ કરનારા અપકાયના અને તેમના જીવનથી દૂર કરે છે. અથવા જુદા જુદા શસ્રોવડે અપકાયના જાને છેદે છે. મૂળસૂત્રમાં કુરુ ધાતુ છે, તેને અર્થ છેદનના રૂપમાં છે હવે તેમના કહેલા આગમને અનુસરનારાઓના મતને અસારપણે બતાવવા કહે છે. જ કિં ન નિવાWIg (ફૂ. ૨) ચાલતા વિષયમાં તેઓના મત પ્રમાણે સ્વીકારે છેતે તેઓ પાણી પીવામાં ન્હાવામાં છેવામાં વાપરે તે તે સિદ્ધાંત સ્યાદ્દવીદ યુકિતવડે ખંડન થયેછતે નિશ્ચય કરવાને તેઓ સમર્થ નથી તેઓની યુકિતઓ કેવળ નિશ્ચયને માટે સમર્થ નથી એટલું જ નહિં પણ તેમના આગમ પણ નિશ્ચય કરવાને સમર્થ નથી. પ્રશ્ન – કેવી રીતે તેમના આગેમ નિશ્ચયને માટે સમર્થ નથી”
SR No.034249
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages295
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy