SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ કાય સમારંભ ત્યાગે અને તેની સાથે બીજું શું ત્યાગે તે સંપૂર્ણ અણગાર થાય. અથવા કે અણગાર ન થાય તે હું કહું છું. __“अणगारामोत्ति एगे पयवमाणेत्यादि ".. જેમને ઘર નથી તે “અણગાર છે. અહીંઆ યતિ વગેરે શબ્દ છેડીને અણગાર શબ્દ લીધે તેનું કારણ બતાવે છે. ઘરનું ત્યાગવું તે મુનિપણમાં પ્રથમ ગણાય છે કારણ કે ઘર આશ્રય કરે તે ઘર સંબંધી પાપ કર્યો કરવા પડે અને મુનિ તે નિર્દોષ અનુષ્ઠાન કરવાવાળા હોય છે તે બતાવે છે. આજુ તે અકુટિલ સંયમ એટલે મનવચન કાયાની ખરાબ ચેષ્ટાને નિધિ કરીને સર્વ પ્રાણીના રક્ષણ માટે પ્રવૃત્તિ કરવાથી દયાનું એક રૂપજ છે. અને બધી જગાએ તેની અકુટિલ' (સરળ) ગતિ છે અથવા મેક્ષ સ્થાનમાં ગમન કરવા સરળ શ્રેણી જે અજુ શ્રેણી ગતિ કહેવાય છે તે મેળવવા સર્વ પ્રકારે સંવરવાળું સંયમ પાળવાથી મેક્ષ મળે. અહીં કારણમાં કાર્યને ઉપચાર કરીને સંયંમ તે સત્તર પ્રકરને બતાવેલે સરળ સાધુ માર્ગ તેને કરે આરાધે) તે જુકારી છે. એનાથી એમ સૂચવ્યું કે સંપૂર્ણ સંયમ અનુષ્ઠાન કરનાર સંપૂર્ણ અણગાર છે આ મુનિ શું ફળ પામે તે બતાવે છે. યજન તે યાગ, નિયત એટલે નિશ્ચિત એ બે મળીને નિયાગ એટલે મેક્ષ માર્ગ, અહીં આ સંગત
SR No.034249
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages295
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy