SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૪] રહી દુઃખ ભેગવે છે. આથી અશાતા વેદનીય કર્મ બાંધવાનું સૂચવ્યું. છે. શંકાએક પ્રાણીના નાશ કરવાથી પ્રવૃત્તિમાં આઠ પ્રકારને કર્મબંધ કેવી રીતે થાય? . ઉત્તર–મરાતા જંતુના જ્ઞાનને રોકવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. એવી રીતે બધા કર્મોમાં જવું અને પુર્વે કહેલા જ્ઞાની સાધુઓએ બીજું પણ આવું જાણેલું છે, તે બતાવે છે. કે આહાર ભૂષણ તથા ઉપકરણને માટે તથા પરિવંદન, માનન, પૂજનને માટે અને દુખના પ્રતિઘાત માટે લેક (પ્રાણીગણ) ઘેલા બનેલ છે. ( કાર્ય અકાર્યને જાણતા નથી ) આ પ્રમાણે અતિ પાપના સમૂહના વિપાકરૂપે ફળ એવા પૃથિવીકાયના સમારંભમાં અજ્ઞાની અજ્ઞાનવશ મૂર્શિત થયેલે આવાં કાર્યો કરે છે. તે બતાવે છે. આ પૃથિવીકાયના જીને વિરૂપ શસ્ત્રાવડે પશિવીકાયને સમારંભ કરતે પૃથિવીકાયના જેને હણે છે. અને તેની સાથે પૃથિવી શસ્ત્રવિડે પૃથિવીનું નિકંદન કરે છે. અથવા હળ, કુદાળા વિગેરેથી અનેક પ્રકારે સમારંભ કરે છે. અને તેને હણતાં તેને આશ્રયીને રહેલા બે ઈદ્રિાદિ છેને હણે છે. વાદીની શંકા આરેકા ( હદપાર જવાય છે, કારણ કે જે ન જુએ, ન સાંભળે, ન સૂઘે, ન જાય, તે કેવી રીતે વેદના અનુભવે અને તે વાત અમે માનીએ?
SR No.034249
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages295
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy