SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org O ૧૪ દર્શનીય વિભાગ ~: પહેલા વિઞગ :~ ૦ ૧ થી ૨૭ તીથ પટ-પાલીતાણાથી પ્રા “ભુ કરીને તાર ગાજી તી સુધીના આરસનું સ્ટેજ બનાવીને સુંદરી પધરાવેલ છે. તેની સામે જ શ્રી ચતુર્વિધ સંઘમાં ૨૫૦૦ વર્ષમાં થયેલ મહાન ધુર વર આચાર્યાના ૧ થી ૨૭ ચિત્રપટ્ટો, તેમણે કરેલ કાર્યોના પરિચય સાથે ગોઠવવાના કાર્યો હવે પછી શરૂ કરવામ આવનાર છે. બ્લાક નબર ૩/૪ (ગિરિરાજ ત-૬) • શુકનાર-ચાર ધર્મના સાધન ને ચાર શરણુ કાતરાવવામાં આવેલ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૦ તે ખ્વાકાની અદર ૧ અઢી છીપ, જ બૂથ્વીપ, ઉત્સર્પિણીના છ આરા વગેરેની સમજુતીસાથે ચિત્રા આવશે. ૨ વમાન ચાવીશી, અતીત ચાવીશી અને અનાગત ચાવીશી, ૨૦ વિહરમાન અને ચાર શવતા જિન મળી ૯૬ તી કરોના ચિત્રા સાથે પરિચય આવશે -: ખીએ વિભાગ : ૦ ૨૮ થી ૫૪ તીર્થંપટ શ્રી શખેશ્વરજી (ઉત્તર ગુજરાત) થી દક્ષિણ ગુજરાત સુરત સુધીના તી પટ્ટો, ૦ તેમજ તેની સામેજ દિવાલ ઉપર ૨૮ થી ૫૪ ૨૫૦૦ વર્ષમાં થયેલ મહાન શ્રાવકોના પરિચય તેમજ તેના કાર્યોના ટૂંક પરિચયવાળા ચિત્રપટ આવશે. • ૫ અને ૬ નબર ના લાકા ( ઘૂંટી તરફ્ ) ( ખીજે વિભાગ ) ( ૧ ) શ્રી નવકારમ`ત્રનુ પ્રતિક દ્વાર છે. ( ૨ ) શ્રી નવકારમંત્રનું મુદ્રા દ્વરા છે. For Private and Personal Use Only
SR No.034244
Book TitleParichay Pustika
Original Sutra AuthorN/A
Author108 Jain Tirth Bhavan Trust
Publisher108 Jain Tirth Bhavan Trust
Publication Year1986
Total Pages35
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy