SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૨ ) 1140112011 કલિયુગમાં પૂરવમુનિઓપમ, શમરસપૂતિકાયા એ સંપ્રતિ વિજ્યમાન તસ સેવક, ધીવિમલવિરાયા છે; તમ સેવક નવિમલે મતિશ્યુ”, જખૂગણધર ગાયા એ પાંત્રીશ ઢાલે કરીને. રચીએ, રાસ સરસ અધિકારે એ; ગાતાજનને અતિસુખદાયક, થિરપુરનયર મઝારે એ વસુશાનુજલનિધિશિ વરસે, એહુ ચઢયા સુપ્રમાણે બે; આશીષ સિત તેરશીદિવસે, શિસુત વાર વખાણેએ શલવિય પંડિત સંવેગી, તાસ કહ્રણથી કીધા એ; જખસ્વામીતશે। લવલેશે, એહુ સધ મ્હેં સીધે એ એહ નિપુણી દૃઢશીલ જે ચાવે, તાસ જન્મ સુપ્રમાણ છે; સહુતો સુણતાં મગલમાલા, નિત નિત કાડી કલ્યાણ એ ધગારા ૧૧૮૫ ધગાલા ૧૦:૧૫ ॥ ઇતિ શ્રીજું બૂ કુમારરાસ સંપૂર્ણ ।। સગાથા ૬૦૮ B. મન્થાઅન્ય લેાક. ૧૦૩૫ ॥ શ્રીરરૂ For Private and Personal Use Only ગા૬ા ૧ આ થિરપુરનગર તે વાવથરાદ :તરીકે ઓળખાય છે તે થરાદ હોવું જોઇયે. ૨ વસુ એટલે આઠ(૮), કૃશાનું એટલે શુ(૩), તથા જનિધિ એટલે સાત(૭) તથા શશિ એટલે એક(૧). [ વસુ(૮) કૃશાનુ(૩) મુનિ(૭) શિશ(૧) વષે, એમ પણ પાઠ છે.] એ આંકની વામતિ કરવાથી સત્તરશેાને અડત્રીશની સાલ (૧૯૩૮) થઈ એટલે શ્રીનયવિમલગણિ(શ્રીજ્ઞાનવિમલસૂરિ)મહારાજે સંવત ૧૭૩૮ ની સાલમાં થિરપુરનગરમાં માગશરશુદિ તેરસને શિસુત (બુધવાર) ને દિવસે આ શ્રીજુંબુસ્વામીના રાસ પરિપૂર્ણ રમે છે.
SR No.034241
Book TitleJambu Swami Ras Tatha Bar Vratni Tipno Ras
Original Sutra AuthorN/A
AuthorKeshavlal Premchand Modi
PublisherShakarchand Kalidas Mehta
Publication Year1918
Total Pages99
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy