SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir A ૩ાા H ૪n (૫૭) નિરતિચારપણે કરી, જે પાળે મનશુદ્ધ વ્રત લીધે તેહને ખરે, જસ મન હજુતા બુદ્ધ # ૨ સિંહપણું વ્રત આદરી, વિચરે સિંહસમાન; સમતાચું સૂધ રહે, ધર્મકાર્ય સાવધાન ગુરૂશિક્ષાએ ચાલતા, અહર્નિશ કરે સજ્જાય; ઇંગિત આકારે હેઇ, તે મુનિરવ કહાય આપ તરે પર તાર, સમઝાવે નરનાર; રેહિણીસમ તે દાખીયા, તે સુધા અણગાર) કહે કેણિક દાખો પ્રભુ!, તે રેહિણીપ્રબંધ; કહે હમ જમ્મુ ભણી, સુખદાયક સંબંધ ઢાલ ૩૪ મી છે. (મગધદેશ કે રાજરાજેસર–એ દેશી.) કહે સોહમ જબ ઉદ્દેશી, નિસુણે પરષદ ભાવે; ભાવ સંયમ મનશુદ્ધ પાળે, ઈહ પરભવ સુખ થાવેરે ૭૫ ભવિકા ! સુણુએ એ હિત વાણુ છે એ આંકણી | મગધદેશ રાજચહીનયરે, શેઠ ધનાવહ નિવસે; . ધારિણી નામે તસ ઘરે વનિતા જસ દેખી જન વિકસેરે ભon ભ્યારે પુરૂષારથપરે તસ સુત, ધન ધનપાલ ધનદેવ; ધનદત્ત ધનરક્ષિત એ ચારે, કરતા જનકની સેવરે ભવ હા તાતે તે વહઅર પરણાવી, ઉત્તમકલની ખ્યા: એકદિન શેઠ વિચારે મનમાં, રીજે જસ ઘરભારે ભ૦૧૦ રવિ પરિજન તેડી બહુમાનં, અનાદિકયું પેલી; પ્યાર વહુને દીયે સહુ સાખે,પંચ શ્રીહીકણ જે ખીરે જવા બ જાણું તવ મુઝને દેજો, કીધો પરિજન સાખી; પ્રથમ વહુ નિઘરોલપણાથી, તે કણ આપ નાંખીરે ૧૦:૦૦ રસલુપથી બીજીએ ખાધા, પૂર્વાપર ન વિચાર્યું; ત્રીજીએ થાણમાંહિ રાખ્યા, શેઠ કહું ચિત્ત ધાર્યું રે ભગાઉટ ચાથી રતુર: ઇમ વિચારે છે કણ નહી સામાન્ય; કેઈક હિતકારણ કરે છે, અહે: પં. પ્રધાનરે ભoa૧૪ ૧ સરળતા. ૨ જંબુપ્રતિ ઈત્યપિ. ૩ પાંચ પાંચ શાલિકણ. ૪ દીપેં નાખી રે દત્યપિ. For Private and Personal Use Only
SR No.034241
Book TitleJambu Swami Ras Tatha Bar Vratni Tipno Ras
Original Sutra AuthorN/A
AuthorKeshavlal Premchand Modi
PublisherShakarchand Kalidas Mehta
Publication Year1918
Total Pages99
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy