________________
સંગીત, નૃત્ય અને નાટ્ય રૂપે (જેમકે તે, તે) તે પહ' છે. વૃતાદિના ચેથા ભાગરૂપ ચરણમાં જે ગુંથાયેલું હોય તે “ પાબહ” છે. “ઉક્ષિપ્તક ' એટલે પ્રથમથી શરૂ કરતું, “પ્રવૃત્તક એટલે પ્રથમ સમારંભ પછીનું આક્ષેપપૂર્વકનું અને મંદી એટલે મધ્ય ભાગમાં મૂછનદિ ગુણોથી યુક્ત અને મંદ મંદ સંચતું.
કંઠશુદ્ધ અર્થ ઠાઅની જેમ કરાય છે. આઠ રસ તે ચંગાર વગેરે એમ કહ્યું છે. અગિયાર અલંકાર પૂર્વમાંના સ્વાભૂતમાં યથાર્થ રીતે વર્ણવાયા હતા. એ પૂર્વે ના પામ્યાં છે. એથી પર્વોમાંથી અંશતઃ નીકળેલા ભરત, વિસાબિતા વગેરેમાંથી જાણી લેવા એમ અહીં કહેવાયું છે.
સંગીતનું વર્ણન-રાયપાસેથઇજ નામના એક ઉવંગમાંજૈન આગમ (સત્ત ૨૩)માં સુભદેવે વિકલી દેવકુમારીઓના સંગીતનું આબેહુબ વર્ણન છે. જેમકે એમનું સંગીત ઉરથી (શરૂ થતાં ઉઠાવમાં) ધી, મસ્તકે આવતાં તાર સ્વરવાળું અને કંઠમાં આવતા વિસ્તાર
, “उरेण मदं सिरेण तार कंठेग वितार तिविहं, तिसमयયાદ, જુગાવા દઉં, , તિયાળા ગાઢ, તડુંગરતંતીસુણ---regavad મદુ ન સર્જર્ષિ મહત્ત નિમિત્ત ચાર કુરુ સુખદ પવારણ રિચ દાગ
ત્યા”— - સુર ૨૩, ૫ત્ર ૪૬
૫. બેચરદાય દ્વારા સંપાદિત આવૃત્તિ (પત્ર ૧૫-૩૩)માં લગભગ આ જ પાઠ છે એમાં શુંગા વૈપ કરવપૂઢ એમ છપાયું છે.