SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ mતિ કરીને શુભકામ કરવું એમ મુ. મા. ના કોક માં . વિં. સં. . છેક ૧૮. ની રકામાં કહ્યું છે. અને શ્રીરનિ વિધિ પણ કહ્યું છે. મતક્ષાકર અપની સમય માટે વાકાના પ્રમાણથી કહે છે કે પવન મુનિ નર્થ : सद्यो रजस्वला. एकाकिन्यो विवाहाड़ो देशभंगेषु चापदि એ કાકિ (નિરાધાર) રજસ્વલા સ્ત્રી ઉપવાસ કરવાથી વધે થાય છે વિવાહ વિગેરેમાં દેશભંગ રાજ્યભંગ વગેરે આપત્તિ કોલમ અ. કમાં જ પદ તે એમ સમજાય છે કે જે કે સવાલ કરનાર નહી હોય અને દેશભંગ જેવી મહા આપત્તિને સમય છે. વિવાદાદિ કાર્ય ચાલુ થયું હોય તે તેની તાત્કાલિક શુદ્ધિ છે. આ ઉપરથી એમ નહી સમજવું કે દરેક વખતે રજસ્વલા સ્ત્રી ઉપવાસ કરે કે શુધ્ધ થાય. હાલમાં કઈ કઈ જગ્યા પર વર-કન્યાની માતા વિવાહાદિકમાં રજસ્વલા થાય છે. નાંદિશ્રાદ્ધ થયું નહીં હોય આપત્તિકાલ નહી છતાં પણ ઉપવાસ કરીને ત્રીજા દિવસે અથવા ચોથા દિવસે વિવાહાદિ કાર્યમાં તત્પર થાય છે એ ઘણજ ખેદની વાત છે, અને આવા કાર્યમાં ગમે ત્યાંથી ફરાર્ધ લાવે છે પરંતુ અન્નઈ આપનારે વિચાર કરે ઘટે છે. રિતિમાં નિરमस्था यदा नारी प्रवस्ये इतरा रज. उपायैव तु तारात्री. शेणं स्नात्वा व्रतं वरन् ५० प्रारब्धदीर्घतपसां नारीयां यदजो भवन न तेन तद्वतं तासामुपहन्येत कहिचित् २४ स्वभाव एy नारीणां ज्ञेयो मत्रपुरीस्वन् अत उर्व न दुष्यंति चरेयुधैव તત્રત ર જે સ્ત્રીએ અમુક વ્રત કરવાનો નિયમ કર્યો છે અને તે વતની શરૂઆત કર્યા પછી સમાપ્તિ પહેલા વચમાં જે દર્શન Aho ! Shrutgyanam
SR No.034208
Book TitleMuhurt Sangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal Sharma, Krishnashankar Keshavram
PublisherJagannath Parshuram Dwivedi
Publication Year1930
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy