SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ યોગ કરતા છ રાશિ અથવા બાર રાશિ સંપૂણૅ કરતાં શાદિક કાંઈક અધિક આવે તે વાત ગયા છે. અને છ રાશિ બાર રાશિ કરતા ન્યૂન અશાદિક હૈાય તે ાત આગળ આવે છે એમ સમજવું. ક્રાંતિપાત સ્પષ્ટ કરવાનું ગણિત સૂર્યાસદ્ધાંત-પાતધિષ્ઠા, सिद्धांततत्वविवेक पाताधिकार, પ્રાયવ पाताधिकार, सिद्धांतशिरोमणिपाताधिकार- ब्रह्मतुलपाताधिकारमां આપ્યુ છે. ક્રાંતિપાતના વિષયમાં મુ. કવિતામાન વિવાદળ‘વંચા स्याजोगामृगौ० " मु. चितामणिशुभाशुभ प्रकरण "जन्मक्ष માતિા’” એ એઉ ક્ષેાકની પીયૂષયાત્તમાં જોવું ઘણુંાજ ઉત્તમ વિચાર દર્શાવેલા છે તથા તેનું ફળ કેટલા સમય ત્યાગ કરવો વિગેરે આપ્યું છે. તથા નૃદૈવજ્ઞજ્ઞન-વિવાદ્જ્યન પ્રળમાં પણ સ્પષ્ટ કરેલ છે માટે ત્યાં જોઇ લેવું. ગ્રંથકર્તાએ પણ છેલ્લા પ્રકરણમાં સંક્ષેપથી કહેલ છે. માટે અહિ સ્પષ્ટ કરતા નથી. अथ जन्ममासनिषेधमाह वृध्धगर्गः आरभ्य जन्मदिवस यावत्रिंशदिनं भवेत् जन्ममासः स विज्ञेया गर्हितः सर्वकर्मसु जातं दिनं दूषयते वशिष्ट: पंचैव गर्गस्त्रिदिनं तथात्रि: तज्जन्मपक्षं किल भागुरिश्व व्रते विवाहे गमने क्षुरे च ૨૭ ૨૮ જન્મદિવસથી ત્રીશ દિવસ સુધી જન્મ માસ કહેવાય છે, અને તે સધળા શુભકર્મીમાં નિ ંદિત છે ૨૭ વસિષ્ણુ જન્મ દીવસને દુષિત કહે છે. ગગ પાંચ, અત્રિ ત્રણ, ભાગુરી જન્મ પક્ષ યજ્ઞોપવિત, વિવાહ, યાત્રા; ચોલમાં ત્યાગ કરવા કહે છે. Aho! Shrutgyanam
SR No.034208
Book TitleMuhurt Sangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal Sharma, Krishnashankar Keshavram
PublisherJagannath Parshuram Dwivedi
Publication Year1930
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy