SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ 39 नो वेधं न कुवासरं नहि गतं नागामिमं पापतः। नो हारा न नाराकं नहि खगन् मदिमास्थितान् हित्वा चंद्रमसं षडयमगतं गोधूलिकं शस्यते याक्कुंकुमरक्तचंदननिभः संदृश्यते भास्करो यावव निशा न वापि दिवस. संध्या मवेत्याधिमा । यावशोडुगणो न खे विचरते नोन्मीलिता रमयस्तावत्सर्वजनस्य मंगलविधौ गोपलिकं शस्यते १२४ मानुः कुंकुमसंकाशो यावत्सारकवर्शनम् यावच गोरजो व्यानि तावल्लनं स्मृतं बुधैः १२५ સૂર્યાદિ પ્રહ પૈકીને વેધ, કુલિક, કાંતિસામ, મુગ. પાપ ગ્રહથી આકાંત થયેલું નક્ષત્ર, યામાર્ધ, વિષ્ટિ, સંક્રાંતિનો દિવસ ગંડાંત, ચંદ્ર-સૂર્યા લગ્ન અથવા ષષ્ઠ સ્થાનમાં હોય તે તે, અષ્ટમ સ્થાને મંગળ, ગુર–ચંદ્રક, આ સઘળા દે ગરજ લગ્નમાં ત્યાગ કરવાના છે. પરંતુ કેટલા એક પંડિત ગરજ સમયની પ્રશંસા માટે કહે છે કે લગ્ન અથવા ચંદ્રથી તે પ્રહ યુક્ત જામિત્ર યોગો, , ઉદિવસ, પાપ ગ્રહથી ભુકત અથવા ભોગ્ય નક્ષત્ર, હેરા નવમાંશ, લગ્નાદિ સ્થાનમાં રહેલા ગ્રહે છછું આઠમે રહેલા ચંદ્ર એ સર્વને વિચાર કર નહી ગરજ સમયના પ્રભાવથી સર્વ દોષો દૂર થઈ જાય છે. જ્યારે આકાશમાં રકત વર્ણને સૂર્ય દેખાય, જ્યાં સુધી રાત્રિનો પ્રાદુર્ભાવ થયે નથી, તેમજ દિવસની સમાપ્તિ થઈ નથી, જ્યારે સયા સમય થાય, જ્યાં સુધી તારાગણને પ્રકાશ જોવામાં ગાદિ ની ગરજ સારા સમાજ માં નથી Aho ! Shrutgyanam
SR No.034208
Book TitleMuhurt Sangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal Sharma, Krishnashankar Keshavram
PublisherJagannath Parshuram Dwivedi
Publication Year1930
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy