SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ તે શુભ છે. શુભા શુભ શત્રુના પાનજીમમાં ૬. ૧૪માં વિસ્તારથી કહ્યા છે માટે તેમાં જોઈ લેવા. (૩૮-૪૦) दैवज्ञमनोहरे पीयूष ० वरं श्रेयो दुर्जनः कृष्णसर्पो वरं क्षिपेत्सिंहमुखे स्वगम् वरं तरेद्वारिनिधि भुजाभ्यां ना लंघयेद् दुःशकुनं कदापि ४१ દુર્જન મનુષ્ય, કૃષ્ણસ, એ બેઉ સારા છે. સિંહના મુખમાં શરીર મુકવુ શ્રેષ્ટ છે. બે હાથે સમુદ્ર તરવેા શ્રેષ્ટ છે. પરંતુ અશુભ શકુન થાય તે તેને ન ગણી પ્રયાણ વીગેરે કરવું શુભ નથી. (૪૧) यायीविरुद्धशकुनमादौ वा प्रयत्नतः प्राणायामत्रयं कुर्याद् द्वितीये द्विगुणं चरेत् ર तृतीये पुनरावृत्य शात्या यायादिनांतरे इति પ્રયાણ સમયે યાત્રા જનારે જરૂર શકુન જોવા, અને અશુભ શકુન દેખાય તે ત્રણવાર પ્રયાણ કરવા. ખીજીવાર જો અશુભ શકુન માલુમ પડે તે છ પ્રાણાયામ કરવા, અને જો ત્રીજીવાર અશુભ શકુન દેખાય તેા પાછા ફરી (ઘેર આવી) શાંતી કરી બીજા શુભ મુહૂર્ત જોઇ પ્રયાણ કરવું. (૪૨) देवज्ञमनोहरे शांतिरुक्ता । पीय० यदा हि शकुनं पश्येद्विपरीतमुपस्थितम् ૪૩ सघृतं कांचनं दत्वा निर्विशंकः सुखं ब्रजेत् જો પ્રયાણ કાળે અણુભ શકુના જોવામાં આવે તે ધૃતસહિત Aho! Shrutgyanam
SR No.034208
Book TitleMuhurt Sangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal Sharma, Krishnashankar Keshavram
PublisherJagannath Parshuram Dwivedi
Publication Year1930
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy