SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૯ t નવેાઢા સ્ત્રીએ ચૈત્ર પાત્ર, આષાઢ સુદી ૧૧થી કતિક સુંદ ૧૧ સુધીમાં, ગુરૂના અસ્તમાં, અધિકમાસમાં પતિને ઘેર બીવાર જવું નહી, જાય તે મૃત્યુ થાય. શુક્રને અસ્ત હાય, અથવા શુક્ર સન્મુખ-દક્ષિણુ હોય, ગુરૂના અસ્ત હૈં।ય, અથવા નિરંશુ રાશિના પ્રથમ ભાગમાં ૭–૨૦ સુધીમાં હાય (નિર ંશના સંબંધમાં સુ. વિ. Å. પ્ર. લે. ૪૮ कृष्णे प्रदोषेनी मां राशेः प्रथमभागस्थो નિર્દેશ: સૂ ઉચ્યતે એવું નિરશ સૂર્યનું લક્ષાણુ કહ્યું છે તે મુજબ અહીં નિરચું ગુરૂનુ લક્ષણ સમજી લેવું. એ શિવાય બીજું મળી શકતુ હાય ! શેાધી લેવા વિનંતી છે. કેટલાએક નિરંગુને અર્થ સિદ્ધના ગુરૂ કહે છે. કન્યાને પતિને ધેર વિદાય કરવી નહી. કદાચ દ્વિરાગમન સમયે સગર્ભા હાય, અથવા બાળક સાથે હાય, તે સન્મુખ-શુક્ર દક્ષિણ શુક્રમાં એક પગલું પણ ભરવું નહી. જો ગર્ભિણી પ્રયાણ કરે તે ગર્ભાપાત થાય, ખાળક સાથે હેાય તે મરણ પામે, અને જે વધૂ પાતેજ હોય તે સન્મુખ દક્ષિણ શુક્રમાં વધ્યા થાય છે. ૧૪૦, ૧૪૩. अस्यापवादस्तत्रैव- अरतं गते गुरौ शक्रे सिंहस्थे वा बृहस्पतौ दीपोत्सवबलेनैव कन्या भर्तृगृहं व्रजेत् ૪ ગુરૂ-શુક્રના અત હાય, સિંહના ગુરૂ હૈાય, છતાં પણ ટ્રીપાસેથી પરજો કન્યા પતિને ઘર જાય તે ખાધ નથી, આધીન વરી ચતુર્દશી-અમાવાસ્યા--અને કાર્તિક સુદી પ્રતીપદા એ ત્રણ દિવસાને ટ્રોપાવહિ—દીવાળી સંજ્ઞા કહી છે એમ ધર્મ સીયુમાં કહેલું છે. Aho! Shrutgyanam
SR No.034208
Book TitleMuhurt Sangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal Sharma, Krishnashankar Keshavram
PublisherJagannath Parshuram Dwivedi
Publication Year1930
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy