SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ તે નહીં જ કરવાં અને જેકરતા હોય તેણે કરવાં. એ વધારે શ્રેયસ્કર છે. મુ. માર્તડ મ. તાવ વગેરે ગ્રંથકારોએ આ વિષયમાં મૌન ધારણ કર્યું છે. બીજું સૂર્યાદામધાર પ્રવાસમાં વાવતા કુહાને रूपरिगतंच यत् सूत्र याम्योत्तरा ज्ञेया सा भुवो मध्यरेखिका-ब्रह्मસુ-પુરીક્ષણ રેવન્યા ઈત્યાદિથી જેમ પૃથવીની મધ્યરેખા કહીને પૂર્વ-પશ્ચિમ ભાગની રચના કરી છે તેવી રીતે ઉત્તર દક્ષિણ વિભાગનું પ્રમાણ ઉપર લખ્યા પ્રમાણે થતું નથી પરંતુ ઘણી જગ્યા પર વિંચવઢથી ઉત્તર દક્ષિણ વિભાગ જોવામાં આવે છે. કેાઈવાથી કહે છે. અને કેઈ નર્મદા નદીથી પણ કહે છે. હિંદુ ગુનાણીવે વિગેરેની વ્યવસ્થા ગોદાવરીના દક્ષિણથી કરી છે. અને શાલિવાહનના શક પરથી પ્રમવાવિની વ્યવસ્થા નર્મઢાના દક્ષિણથી કરી છે. પરંતુ ચારસંહિતામાં કહ્યું છે કે संप्राप्ते तु कलौ काले विध्यारोत्तरे स्थिताः ब्राह्मणा यज्ञरहिता ज्योतिःशास्त्रपराङ्मुखाः । ગારમેનમાં કહયું છેકે– विंध्यस्योत्तरभागे तु संप्राप्ते तु कलौ युगे सिद्धांतादि परिज्ञानं न कस्यापि भविष्यति ॥ विध्यस्य दक्षिणे भागे यत्र गोदावरी स्थिता તત્ર વેશ્ચ યશશ્ચ મસ્થિતિ વે છે (બેઉ વચનોનો સારાંશ) જ્યારે કળિયુગની શરૂઆત થશે ત્યારે વિંધ્યાચળના ઉત્તર ભાગમાં બ્રાહ્મણે યજ્ઞ રહિત તથા તિષના Aho! Shrutgyanam
SR No.034208
Book TitleMuhurt Sangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal Sharma, Krishnashankar Keshavram
PublisherJagannath Parshuram Dwivedi
Publication Year1930
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy