SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ अथाक्षरारंभविद्यारंभौ वशिष्ठेनात. उमाते भास्वति पंचमेऽब्दे प्राप्तेऽक्षरस्वीकरणं शिशूनाम् सरस्वतीं विघ्नविनायकं च गुडौदनाद्यैरभिपूज्य कुर्यात् २८ ઉત્તરાયણના સૂર્યમાં પાંચમાં વર્ષમાં બાળકને અક્ષરારંભ (સ્વર-વ્યંજન વીગેરે શીખવવાના આરંભ) કરાવવા તે વખતે ગણેશ સરસ્વતીની પૂજા કરવી. ગેાળ, ભાત વીગેરેતુ નવેધ કરાવવુ. આને કેટલીએક ન્યાતમાં “ નિશાળગણું ” કહે છે. ,, मु. मार्तंडे - मित्रत्र्यर्कादितींद्रांतिमहरितुरगैः पंचमेन्दे व्रतात्प्राग् विद्यारंभातकालेऽक्षरविधिरघंटे सौम्यसंज्ञेऽयनेऽर्के ३० અનુરાધા ક્ય હસ્ત-ચિત્રાવાતી–પુનવ સુ—જ્યેષ્ટા–રેવતી શ્રવણ-અશ્વિની એ નક્ષત્રામાં વ્રતબંધના પહેલાં પાંચમાં વર્ષોમાં વિદ્યા મમાં કહેલા વખતે બાળકને પ્રથમ અક્ષરારંભ કરાવવે શ્રેષ્ટ છે. પરંતુ ઉત્તરાયણમાં કુંભના સૂ` રહિત ઉત્તરાયણમાં શ્રેષ્ટ છે. વિદ્યામના સમય ગ્રંથકારે કહ્યો છે કે વિદ્યાં મૌજુલાને स्थिरचरहरिजन्युत्तर ब्राह्महीने मौंज्या ऊर्ध्वं गणेशं गिरमपि विधि વલ્લૂચિસ્વા ખેત યોપવિત સંસ્કાર પછી યનેાપવીતમાં કહેલા નક્ષત્રાદિકમાં ગણેશ સરસ્વતીની પૂજા કર્યાં બાદ વિદ્યારંભ વેદવિદ્યારંભ કરવા: પર`તુ તેમાં પણ સ્થિરરાશિ- ચરરાશિનું લગ્ન, ત્રણ ઉત્તરા, રાહિણી એના ત્યાગ કરવા. કારણ કે “જ્ઞાર્યસ્થિરે ચાલને સુવિદ્યાનિશ્ર્વને શ્રમ: ” સ્થિર લગ્નમાં વિદ્યારંભ કરે તેા જડતા, દ્વિસ્વભાવમાં વિદ્યાપ્રાપ્તિ, અને ચર લગ્નમાં ભ્રમ થાય છે. ચૈતવિામન વિદ્યારંમપ્રળમાં સાધારણ વિદ્યા, ગણિત વિદ્યા, વ્યાકરણ વિદ્યા, Aho! Shrutgyanam
SR No.034208
Book TitleMuhurt Sangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal Sharma, Krishnashankar Keshavram
PublisherJagannath Parshuram Dwivedi
Publication Year1930
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy