SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ - ; - - --- -- - 'E. પ્રસ્તાવના. આ દેશની સુખસંપત્તિને સઘળો આધાર વરસાદ ઉપર રહેલે છે એ વાત કંઈ નવેસરથી કહેવાની જરૂર નથી. શિયાળાની કડકડતી ઠંડી અને ઉન્ડાળાને આગ વરસાવતે તાપ જ્યારે આપણે સહન કરતાં હોઈએ છીએ ત્યારે આપણી દૃષ્ટિ કેવળ વર્ષારાતુ તરફ જ વળેલી હોય છે. અતિશય ટાઢ અથવા અતિશય ગરમી પડે ત્યારે વર્ષાઋતુ પણ એટલી જ ફળદાયક નીવડશે એમ માનીએ છીએ. પાણી આપણું જીવન છે, અને વષાહિતુ તે આપણું જીવનનું યે જીવન છે એમ કહીએ તે અત્યુતિ ન ગણાય. - અત્યારનું વિજ્ઞાનશાસ્ત્ર ઘણી ઘણું ગુઢ અને ન સમજાય તેવી બાબતે ઉપર પિતાનાં તેજસ્વી કીરણ ફેકી રહ્યું છે. વરસાદને વાયુ સાથે કેવા પ્રકારને સંબંધ છે. વરસાદને સૂર્ય Aho ! Shrutgyanam
SR No.034206
Book TitleMeghmala Vichar
Original Sutra AuthorN/A
AuthorVijayprabhsuri
PublisherMeghji Hirji
Publication Year1925
Total Pages124
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy