SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ વાર વિષે મનુષ્યની ઉત્પત્તિ થયા પછી થોડેક કાળે તેઓને પોતાને ગએ લો અથવા આવતા કાળ ગણવાને ઘણી અડચણ પડી હશે?• થી તેઓખે કઈ પણ એક મુકરર દિવસથી એકથી તે સાત સુધી એક જ ઠરાવો હશે એ જથાને આપણે હાલ આઠ વાડીયું કહીએ છીએ. આરંભમાં દિવસોની ગણતરી પહેલે દહાડે, બીજે દહાડે ઇત્યાદિ નામથી કરતા હશે, પણ આગળ ઘણુ માણસે થયાં,અને તેઓ સર્વને એ પ્રમાણે ગણવામાં ઘણી વખત ભૂલ આવવા લાગી હશે, તેથી કેટલાક દેશના લોકોએ પિત પિતાના વિચાર પ્રમાણે તેનાં દેવ,દેવી અને તત્વનાં નામ આપ્યાં હશે. અટકલ કરવાથી એમ પણ જણાય છે, કેહિંદુઓએ વા સર પડે છે. તેથી અઠવાડીઓ ગણવાને એ સંધ્યાએ ભાનંબરવારને અવારનાં નામ-ગ્રહનું વરને મળતા ગ્રહ વિશે નુક્રમે નામનો અર્થ. નામ, હકીકત, | વિ. સર્યોદહાડો.સર્ય. સૂર્યનાં બાર નામ છે, તેમાં એક “તેજ, (ઉષ્ણતા) એવું નામ છે, સમ. ચંદ્રનો દહાડે. ચંદ્ર. એનાં ૧૬ નામ છે, તેમાં એક “સી” એવું નામ ૩ મંગળ. મંગળને દ. મંગળ. એને ૨૧ નામ છે, તેમાં એક “મહાકાય” અને “ હિતાક્ષ” એવું નામ છે, ૪ બુધ, બુધન દ, બુધ એનાં ૨૧ નામ છે, તેમાં એકદિતુહળાયએવું નામ છે. ૨૩. બહરપતિને ખૂહ- એનાં ૨૭ નામ છે. તેમાં સ્પતિ. એક ‘‘મહાબલાય એવું શુ કર. ૭ શનિ. શુકને દ. શુક્ર. |એનાં ૧૯ નામ છે, તેમાં એક “દીવાદશ એટલે રૂ. પવાન એવું નામ છે, બી જું શુક્રનો અર્થ વિર્ય છે. શનિનો દ. શનિ. એનાં ૧૧ નામ તેમાં એ ક્રાણુ”એવું નામ છે આ નામના અર્થ ઉપર વિચાર કરતાં મેઘના રવરૂપને મ| ળતું આવે છે. Aho ! Shrutgyanam
SR No.034198
Book TitleHindu Astrology
Original Sutra AuthorN/A
AuthorPitambardas T Mehta
PublisherPitambardas T Mehta
Publication Year1877
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy