SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ જન્મપત્રિ વે છે, મને એ રીતે આગળ પણ જાણવું. હવે જન્મના વખત ઉપરથી જન્મ વખતનું લન્ તે કહાડે છે, તે કહેવાની અગાઉ લગ્ન ઍટલે શું? સમજવું જોઈએ, પૃથ્વીના પેાતાના માંસ ઉપર ફરસ પ્રશાં સર્ય, ચંદ્ર, તારા, અને નક્ષત્રો, વગેરે આકાશી આપણને પૂર્વમાં ઊગતા અને પશ્ચિમમાં સ્કાયમતા - માલમ પડેછે. તેમાં રાશિ મા બાર ભાગમાંના દરેક (રાશિ) પણ વારા ફરતી ઉદયસ્થળ ઉપર આવેછે. અને રાત્રી દિવસની અંદર એ ચક્રની ખારે રાશિખા ત્યાં ગ્માછે. આમાંથી હરાઈ વખતે હૃદયસ્થળ ઉપર જે રાશિ હાયરે તે તે વખતનું લગ્ન કહેછે. હરાઈ વખતે ઉદ્દયસ્થળ ઉપર ઈ રાશિ હશે, એ સૂર્ય ઉદય પછી ગએલા વખત અને તે દેવસે સૂર્ય કઈ રાશિના કયા અંશે હતા એ ઉપરથી કહી - કાયછે. કારણ જે દિવસે જે રાશિના શૂન્ય અંશે સૂર્ય હામ તે દિવસે સવારમાં પ્રથમ તે સશિના શૂન્ય અંશ તે હૃદયસ્થળ ઉ પર હાયછે; અને ખીજે દિવસે ધણું કરી તે રાશિ ને ખીને સ્પંથ ઉદ્દમસ્થળ ઉપર હાયછે. આ પ્રમાણે દરેક રાશિના એક અંશ ઉદયસ્થળ ઉપર સવારમાં કેટલી ઘડી છે તેનું જોશીએ એક પત્રક તૈયાર કરી રાખેછે. તેને લગ્ન પત્રી કહેછે. જે દિવસે જે વખતનું લગ્ન કાઢવું હાય તે દિવસે સૂર્ય કઈ રાશિના ક્યા ઐછે, તે પંચાંગ ઉપરથી તપાસીને તે મશિના તે ભેંસ નીચે જે અંકા હેાય તેમાં જન્મની ઘડી અને પળ મેળવેછે; એ સરવાળાના જે મકે આવેછે, તે મ લગ્ન પત્રીમાં પ રાશિના કયા અંશે છે, એ પી કાઢેછે; એ પ્રમાણે જે રાશિને મં આવેછે, તેને તે વખતનુંલગ્ન કહે છે. હવે એ આવેલા લગ્નના અંતને આ પાસેની ઞકતિમાં અ--- e ૧ લગ્નપત્રીમાં દરેક રાશિના એકથી ત્રીર્મ ઐ સવારમાં ઉદયસ્થળ આગળ કેટલી વખત રહેશે તેના નસી આંકડા ધાધ ત્રીસ ખાનામાં લખી રાખેછે. આ સિવાય વર્ષમાં માસ કરવાને સારૂં માસપરું તૈયાર કરી રાખેછે. તેમાં ફકત જે ઘટીને પળને સારૂં જોઇએ તે બ્રા, પળને સંસ્કાર બાકી હાય છે. તે ખાપે છે એટલે તે વખતનું લગ્ન આવે છે. એ પત્રો હી માં કાઢીને બરાબર સમજાવવાને વધારે જગા નથી તેથી ગીરીછે. Aho ! Shrutgyanam
SR No.034198
Book TitleHindu Astrology
Original Sutra AuthorN/A
AuthorPitambardas T Mehta
PublisherPitambardas T Mehta
Publication Year1877
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy