SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૩• ગ્રહનાં અંતર તથા મહત્વ વિષે સિકતા બાકીના એ (અ) ત્રિના સઘળા અવયવ એટલે પૂરીના મધ્ય બિંદુથી તે પદાર્યનું (પૃઅ) અંતર જાણવામાં આવે. ૪પ ઉપર કહેલા ખૂણામાંથી (અ) આ પળના ખાને નર્મદને ખૂણે કહે છે; ને તેનું માપ શિરે બિંદુથી ક્ષિતિજ મૃધીમાં દે દે સ્થળે જૂદું જ ૬ થાય છે. તેમજ (આકર્તિ ઉપર વિચાર કરવાથી માલૂમ પડશે કે (અ) પદાર્થ જેમ જેમ ઘણે દૂર હશે તેમ તેમ સ્થાન ઘણો નાહાને થત છે. (તથી કેટલાક ઘણા દૂરના તારાઓને સ્થાનભેદ એટલેતા નાનો છે કે તે બરોબર માપવામાં પણ આવી શકતો નથી તેથી તેનું અંતર પ્રકાશના વેગ ઉપરથી કહાડી શકાય છે.) માટે. જે અંતરિક્ષ જ ને સ્થાનમદ માલૂમ પડે એટલે મટે છે, ૩. શોધી કહાડવાને ઘણી રીતે કરેલી છે. તેમાંની એક સહેલી રીત અહી ટંકામાં લખી છે. આ પાસેની ત્રીજી આકૃતિમાં જ ણે એકજ યાત્તરવા ઉપર ઊભા રહેલા બેક) અને (૨) નારછે, તથા (અ) કોઈ અતિરિક્ષ પદાર્થ છે. તે એકજ વખતે તેમના શિરોબિંદુથી, એ પદાથકેટ નીચે છે.એ.(શરઅ) અનેસર એ બેઉ ખણ માપવાથી માલૂમ પડશે. ને તે ઉપરથી ( યુકિલિડની ભૂ. ૫. બુ. પ્ર.) (પૃખ) તથા (પુ ) એ ખૂણાએ નીકળશે. તેમજ (ક )અને ( ૨ )એ બેઉ જગ્યાઓના અક્ષાંશને મળે અથવા બાદબાકી કરવાથી કપૂર) ના જણાશે, તથા (કર) ત્રિકોણમાં (વૃક), ને ( કર ) એ બે પૃથ્વીની ત્રિજ્યા માલૂમ છે તેથી તેના (ત્રિમિતિ રીતે) બાકીના (પૃકર ), (પૂરક ) એ ખૂણા અને (કર) બાજુ માલમ પડશે એ બે ખણ, ઉપર કહેલા (પૃઅ ) ને ( પુરઅ ) એ ખણામાંથી બાદ કરવાથી બાકી ( અર ) ત્રિકોણના ( અકર) તથા (અરક ખણુ રેડે છે. તેમજ ઉપર (કર)બાજુ જાણેલી છે તે ૧ શીરબિંદુએ સ્થાન મેદ શૂન્ય હોય છે. તેમજ ક્ષિતિજમાં સૌથી મોટામાં મોટો હોય છે. આ પાસેની બીજી આકવિ. (અ) શિર બિંદુએ, થયછે, તેમજ બીજે સ્થલે વધતે વધત! ( આરાળ, સધી મેટ થશે. એની સાબીતે વિચાર કરવાથી (મિતિ જાણુનારને) માલૂમ પડશે. Aho ! Shrutgyanam
SR No.034198
Book TitleHindu Astrology
Original Sutra AuthorN/A
AuthorPitambardas T Mehta
PublisherPitambardas T Mehta
Publication Year1877
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy