SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ' ૨૨ પાલાસ અને યૂને ચૈાતિષ વિદ્યા દિવસે ધણા ઊંચા પાયા ઉપર આવતી જાયછે, તેથી ઇરવરની અદ્ભૂત લીલાના જ્ઞાનમાં વધારો થાય છે. પરંતુ દિલગિરી એટલાજ કારણથી ઊપજશે, કે હિં દુષ્માના પૂર્વજો એ જે વિદ્યાની અંદર પ્રથમ શેાધ કરીને ખીજા દેશ કરતાં ઊંચા દરજો મેળવેલા તેના વશો હાલ ખીજાખાના શાધ ઉપર આશા રાખેછે, એ ધણું સંતાપકારકછે. અરે! ને પાતામાં શોધ કરવાની શકિત નહાય તા ખેર,પર`તુખીજાખાઐમહેનત કરી ખરેખરા કરેલા ધાને માન્ય કરવામાં ને પેાતાના ગ્રંથામાં તે વિષે વધારા કરવામાં, તેચ્યા પાપનું કામ સમજેછે ને કેહેછે જે, અમારા પૂર્વજોએ જે શેષ કયાછે તેજ સંપૂર્ણછે. - વી તેમની સમજણને લીધેજ હાલ સુધી હિંદુઓના જ્ગ્યાતિષમાં સુધારા થચે નથી; ને એવા વિચારયીજ તો ( ખાળલગ્ન, પુનર્વિવાહ, દેશાટણ, વગેરે) સર્વ બાબતમાં ઘણી ખરાખી ક રતા આવ્યા છે, ને હજી કર્યાં સુધી કરતા જશે તે સંખ’ધી ભવિષ કહી શકાતું નથી. 33 પાલાસ નાઐ ગ્રહ પણ મંગળ અને બૃહસ્પતિની કક્ષાના વચે છે. દાકતર લબર્સ નામે ખગેાળ વૃત્તાએ લેઅર સાકસનીમાં મેન આગળ તા ૮મી માર૫ સને ૧૯૦૨ ને રાજ એ ગ્રહ દોષી કાહાડયે. એનું મહત્વ પણ સીરીસના મહત્ત્વની બરાબર લગભગ પાસે પાસે છે. પણ સીરીસ કરતાં ઘેાડા રાતા રંગના અને ઘેાડા વિસ્તારનાં વાદળાંથી કેસમ્મેલાછે, એ લગભગ સીરીસના જેટલાજ વખતમાં સૂર્યની આસપાસ ફરી રહેછે. ૩૪ તા૦ ૧લી સપટેંબર સને ૧૮૦૪ની સાંજર મિતર હાડીયે થમેન આગળ લીલીએન્થની વેધશાળામાં મીનરાશિમાં એક ગ્રહજોયે, તેનું નામ તેણે જ્યને પાડયું. એ પણ પાલ. – સની માફક રાતા રંગના છે. પરંતુ તેનાં જેવાં તેની સપાસ વાદળાં જેવું કાંપ ખરાખર નથી, ને તે સૂર્યથી ઓછા-માં માછા અંતર કરતાં, વત્તામાં વત્તું અંતર ખમણું એવા લેબંગાળમાં તે સૂર્યની આસપાસ ફરે છે. ૩૧ ન્યૂનાને શ્રાધ લાગ્યા પછી દાતર આલબર્સ કે Aho ! Shrutgyanam
SR No.034198
Book TitleHindu Astrology
Original Sutra AuthorN/A
AuthorPitambardas T Mehta
PublisherPitambardas T Mehta
Publication Year1877
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy