SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ પૃથ્વીનું ક્રવું. વાળો નરમ હતી. તે ઉપરની બાજુએ ફૂલશે. કાઈ પણ ભ્રકપ અથવા મુખીના ફૂટવાથી પૃથ્વીમાંથી જે ખળતા રસ નીકળેછે તે સંબ ધી વિચાર કરવાથી અને ભૂસ્તરવિદ્યાના નિયમાથી એમ સાખીત થયુંછે કે પૃથ્વીની મૂળ સ્થિતિ પ્રવાહી અથવા અને ઉપરની કલમમાં એમ સાબીત કર્યુંછે કે પૃથ્વી ઉત્તર દક્ષિણ બાજુએ ચપટીછે ! એ ઉપરથી સિદ્ધ થાયછે કે પૃથ્વી પેતાના આંસ ઉપર પશ્ચિમથી પૂર્વની બાજુએ હમેશા કરેછે. ખીજું જે પૃથ્વી સ્થિર હાય, ને તેની આસપાસ નક્ષત્રો અને સૂર્ય ચેવીસ કલાકમાં હમેશ પાતાના માર્ગની સ્મ ́દર સ— મગતિયા ફરે તે રાત દિવસની લખાઈ હંમેશ સરખી હાવી જોઇએ. અને રૂતુમાં પણ ફેરફાર ન થવા જોઇએ. પરંતુ તે મેં નહિ થતાં રૂતુ ભેદ થાયછે, અને રાત દિવસની લખાઈમાં ફે ર પડેછે. તા તે ઉપરછી એમ સાન્ન પડેછે કે સૂર્ય વગેરે ગ્રહા પૃથ્વીની સ્માસપાસ કરેછે એ કલ્પના અસંભવિત છે. આ કા માં રાશિચક્રમાં નક્ષત્રોછે તે સ્થિર છે, એવું પુરાતન વખતથી - જોગીઓના જાણવામાંછે, અને તેથીજ સૂર્ય ચંદ્ર અને ગ્રહેાની ગતિામાં આવી છે. આ નક્ષત્રો આકાશના ગોળ ઘાટની દર ઘણું કરી એક હારમાં આવી રહેલાં આપણને દેખાય છે. હવે પૃથ્વી પણ સ્થિર ધારીએ અને નક્ષત્રો પણ સ્થિરછે, જે નક્ષત્રો, જે સ્થિતિમાં પ્રથમ જે કણે દેખાય તેજ એકાણું અને તેજ સ્થિતિમાં હંમેશાં દેખાવાં જોઇએ, અને વળી ફૂંકત ઉપરના દૂંગાળમાંનાંજ દેખાવાં જોઇએ; પણ તેમ નહિ થતાં સઘળાં સ્થળાંતર થતાં માલૂમ પડેછે, તે ઉપરથી સાબીત થાયછે કે પૃથ્વી ફછે. ૨૩ વળી વાંચનારાઓને યાદ હશે કે હંમેશ સંકરસંક્રાંતિ લગભગ ૩૬૫ દિવસે આવેછે, તે ઉપરયી સહજ માલૂમ પડશે, કે સૂર્યને એક રાશિએથી બીજી રાશિ જતાં મારૂ એક માસ થાયછે. હવે જો રાશિખા ને પૃથ્વી સ્વરછે. તા સૂર્ય ને માપણી દૃષ્ટિ મર્યાદિત દુંગાળની પ્રક્રમા કરતાં છ માસ થાય. કારણ કે એક મુદ્દેળની મદર છ રાશિઓછે, ને તેથી દ્રષ્ટિ મર્યાદિત અર્કંગાળમાં સૂર્ય છ માસ રેહેવાથી તે અર્જુમા Aho ! Shrutgyanam
SR No.034198
Book TitleHindu Astrology
Original Sutra AuthorN/A
AuthorPitambardas T Mehta
PublisherPitambardas T Mehta
Publication Year1877
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy