SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ફળાદેશથી થતી ખરાખી અટકાવવાના ઉપાય નારેજ વિચારવું. વળી નાતના જે મુખ્ય માણસો બરાબર મુહૂર્ત જોવરાવે છે તેવાને નુકશાન થએલું છે, જેમકે ભાવનગરના દીવાન ગગાાઝાએ મુહર્ત જૈ કન્યા પરણાવી હતી પણ તૈરાંડી છે.આવા હજારા ધ ખલા છે. તો પછી મુહર્ત જોવાને મૂળ ક્યાં રહ્યા ? માટે ફકત એક મનની સ્થિરતા રાખી હિ મતથી વર્તવું. મતલબ કે ખાપણ લામાં એક સાધારણ રીત પડેલી છે, કે કાઇ પણું ( નાનું અગર કીટ્ટુ) કામ માય માણસા કરે છે, તેની નકલ કરવાને બનતા સુધી સાધારણું લાકા ચૂકતા નથી. પણુ અક્સાસ છે, કે કેટલાક ( ઉપરથી) સુ ધારામાં ખપનાર, અને સભાઓમાં મોટાં મોટાં ભાષણા કર— નાર, તથા મંડળીઓમાં કઇ પણ સુધારાના કામને સારૂં મત -આપનારા ( શકાં યુવનારા) પેતાનેજ કાંઇ તેવું કામ કરવાને સમય આવેને હાય છે, તે વખતે તે કાઈ ખીજુંજ રૂપ ધારણ કરેછે. અને વખતપર આ બાબત જેવી કોઇ પુ છુ હલકી બાબતને સારૂ,કે જેમાં કાંઈ પણ માટી હિંમતનું કામ નહેાય, તેને સારૂ પણ તે વહેમમાં ડંખી ગએલા માલમ ૧ૐ છે, માટે તેવાઓએ જેમ બને તેમ હવેથી સંભા ૧ ધણી દિલગીરીથી જણાવવું પડેછે કે ઘણી વખત ઘણા ઈંગ્રેજી જાણનારા માસ્તરા ડેપ્યુટીષ્મા, કાલેજમાં કટાઇ બે હાથનાં લાંખા નામની ડીગરી મેળવેલા અનેકેટલાક અમલદારા નૅશીને ત્યાં ભવિષ્ય પૂછવા જાયછે, તેમજ જે સુધારાના સાથીમાં વખતે ખપે છે, તેઓએ જોશીખાવાને પાતાને ઘેર વખતે સારૂં ન તું પૂછવાને ખોલાવેલા જોવામાં આવ્યા છે.હવે વિચાર કરવા કે તેઓએ જેઅભ્યાસ કીધા હશે,તેમાં તેને ગણિત,ભૂગળ, અને ખગેાળ વિષે સ્કૂલ અને કાલેજમાંથી કાંઈ પણ જ્ઞાન નહિ મળ્યું હાય. જ્યારે આવી રીતે ખનતું જોવામાં આવેછે ત્યારે દિલગીરી ઊપજે છે કે ગુજરાતી સભામાં લાંખાં લાંબા ભાષણી કરે છે. તેમજ ભૂગોળ, ખગેાળ અને ખીજી દરેક ખા~ ખતા વિષે સારૂં જ્ઞાન હોય એમ બતાવનાર, ઊંચા હાદાવાળા,તવંગર અને જેને ખીજાઞાની ઘેાડીજ ગરજઞના આખરે પ્રસંગ આવે ઊલટા દેખાવ આપે એ ખાનું . Aho ! Shrutgyanam
SR No.034198
Book TitleHindu Astrology
Original Sutra AuthorN/A
AuthorPitambardas T Mehta
PublisherPitambardas T Mehta
Publication Year1877
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy