SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ ફળાદેશથી થએલી માઠી અસર. તે દરેકને પોતાના ઘરનાં સરાસરી ચાર માણસેનું ખરચ આ છામાં ઓછા બસે રૂપિઆ ગણીએ તે ફકત ભજનનું (ઉપરના ગણવેલાનું) વર્ષનું ખરચ ૨૧૦૦૦•• એકવીસ કોડ થાય અને તેની સાથે ગુજરાતના શીખોની માફક કેટલાકને ઘેર (મા બાપનું સ્તરકાર્ય છે. ડી છેકરાનું લગ્ન, સમત વગેરે) આવેલા ચણા ઉપર હજાર રૂપી આને ખર્ચ, એ સઘળું ન ગણી એ તોપણ ઉપરની રકમ ઘણીજ માટી છે; અને તેમાંથી બે ત્રણ ક્રોડ છટ મુકીએ તે પણ અઢાડ રૂપિઅપ ખરાબ થાય છે એમ વિચાર કરવાથી માલૂમ પડશે, મૈ શ્રી એ કોઈ બીજો ઉદ્યમ કરતા નથી, તેથી બીજા ધંધાવાળાઓને ખરેખર એક જ બાબર છે. પણ જે એ બાબતને પહેમા દેશમાંથી જ રહે, અને એ સાડાસલાખ માણસે બીજો હરખ 3 ઉદ્યમ કશ્યા લાગે, સોમાંથી દર સાલ અઢાર ડમી માટી રકમ ખરાબીમાં ન જતાં. (તેમને ખીજુ ને બળવાથી)અઢાર ક્રોડની બીજી વધારાની પિધશ થાય. કે તેથી દેશની પેસમાં દરશાલ છત્રીસ ક્રોડનો વધારો ગણાયા વગર રહે નહિ. પણ અફસોસ આટલેથીજ પતનું નથી. આ સિવાય જો તે કેટલાક તેલીબારાજા કેટલાક ભૂવા કેટલા કદરા ચીઠી વાળા કેટલાક પાસ, કેટલાક વડા રાદ જેવા લોકોના દેષ કહાડનારા, અને કેટલાક હનુમાન, ભૈરવ, તથા માતાને બાને દેશમાં લાખો ઠગનારો માલૂમ પડશે. તો જે દેશમાં એવા બાબા લટારાઓ વસે તે દેશ ચઢતી કળા એ શી રીતે આવી શકે કહેવત છે કે “ જે ગામમાં જ ધાડ પડે તે ગામ આબાદ થાય નહિ.” ઈગ્રેજ સરકારે જ પીઢારા વગેરે કેટલાક લટારા લોકોને મારીને તથા વશ કરીને દેશને આબાદ ક થી એમ કહેવાય છે. પણ જ્યાં સુધી ધોળે દહાડે આંખમાં ધૂળ નાખી ૧ ઉપર સિવાય વીર પુષ્ટપુષ્ટ એવા વિધારી વેરાગી, સાધુ, વ્યા સડા, ભાટ અને બાહ્મણો વધે એવાતા માગનાર છે કે જે કામ ધંધે કરવાને શકિતવાન છતાં ખીજાના ઉપર કેવળ આધાર રાખી આ ૬નીઆમાં અગરની માફક પિતાના દહાડા કહાડે છે, એટલું જ નહિ તે બીજાને એક બીજાની માફક પડે છે. Aho ! Shrutgyanam
SR No.034198
Book TitleHindu Astrology
Original Sutra AuthorN/A
AuthorPitambardas T Mehta
PublisherPitambardas T Mehta
Publication Year1877
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy