SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ફળાદેશના ભાટાપણા વિશે દાખલા ૧૪૧ ત પાસ મ તા હશે કે તેખા કાળા થાય છે? (આપણામાં કેઇને ભ્રૂણે કાળા કહેવાને ભીલની ઉપમા આપે છે. તેમજ વધારે કરતાં બીજા પ્રકરણમાં જે જન્મકુંડળી આપીછે, તે વિષેજ વિચાર કરીએ કે તેમાં ડૅચંદ્રક અને લગ્ને રાહુ છે, તથા લગ્નને શનિ પાપ ગ્રહ જુવે છે, તા ( કલમ ૬૫ મીના) યાગાયેાગન માં કહેવા પ્રમાણે તે માણસનું જન્મયતાં વત મૃત્યુ થવું જોઇએઁ, પરંતુ તેમ કાંઇ ન બનતાં તે હાલમાં ચાળીસ વર્ષની ઊમરે પે હાયેલા છે, અને ઈશ્વર ઈચ્છથી આગળ પેાતાની હયાતીના હાડા કહાડવાની તે હૅસ રાખે છે. વળી યેગા યાગમાં રાહુ હાય તા, સેાળ વર્ષના થાય એટલે, અને લને ખુષ હેટય તે ચેષે વર્ષે મૃત્યુ થાય ખૈમ કહેલું છે. તે મારી માશીના છાકરાને મેં રાહુ હતા, તે ૩૬ વર્ષની ઊમર્ મી ગયે. અને એક ખીજા મારા સગાને લગ્ન છુષ છે, તેવી હાલ મૈત્રીસ વર્ષની ઊમર થઈ છતાં, હયાતીમાં છે. વળા હૅપર જેએના દા ખલા આપ્યા છે તે દરેક એમ કહેતા કે મારી જમાત્રો સાધ્વી છે, અને એમાં કહેલી અંધળો બાબત અમને સાચી મ જ્યા વગર રહેતી નથી! આ ઉપરથી તેમના જન્મકાળ બેટા છે, એમ કહેવાને પણ કાંઇ આધા૨ે નથી. = ૧૬ અમદાવાદના મગનભાઈ કરમચંદની જમાત્રી અમદાવાદના પ્રખ્યાત નૈથી ઉત્તમરામે જોઇ હતી તેમણે જ ચાતિષમાં કહેવા પ્રમાણે જો તે જાતિષ સાચુ હાય તા મગનભાઇને એક વખત સખ્ત મજૂરી સાથે કેદ મળવી જોઇએ એવા યોગ તેમાં જોયા હતા. તેમજ જેઠાભાઈના છે.કરાના ડ્રાકા હરીલાલની જન્માત્રી જોઇને તેમણે કહ્યું હતું કે ૩૬ વર્ષની ઊમટ્ તારા વડાવા મરશે, પણ તેમાંનું કાંઈ બન્યું ન હતું. હરકુંવરશે!ણી અને તેમના ધણી હઠી સંગની જન્માત્રી જોઇ તેમણે તે શેઠાણીને ચાર પુત્ર થાય એવા યેગ કહ્યો હતા પણ તેમાંનું કાંઇ જણાયું નહિ. ૧૬૧ જ્યારે ચારી થાય છે ત્યારે જેશી વસ્તુ કર્યાં છે. અને ચાર કયાં ગયા છે એ વગેરે ખતાવે છે. તે તાનાજ ઘરમાં ચારી થઍલી અને તે રાતા રહેલા એ Aho ! Shrutgyanam
SR No.034198
Book TitleHindu Astrology
Original Sutra AuthorN/A
AuthorPitambardas T Mehta
PublisherPitambardas T Mehta
Publication Year1877
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy